ગણેશ ચતુર્થી પર બાપ્પા માટે બનાવો પોહાના મોદક,જાણો રેસિપી
ગણેશ ચતુર્થીના તહેવારને હિન્દુ ધર્મમાં પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.ગણેશ ચતુર્થીના દિવસે લોકો પોતાના ઘરમાં 10 દિવસ સુધી બાપ્પાની સ્થાપના કરે છે.આ 10 દિવસોમાં, જો તમે ગણેશજીને મનપસંદ વસ્તુઓ બનાવીને ખવડાવવાના છો, તો તમે પોહાના લાડુ બનાવીને ખવડાવી શકો છો.પૌહાના લાડુ પણ બાપ્પાને ખૂબ પસંદ છે.તો ચાલો જાણીએ તેને બનાવવાની રેસિપી વિશે.. સામગ્રી […]