1. Home
  2. Tag "Politics"

રાજ્યપાલ, મુખ્યમંત્રી અને ભાજપ અધ્યક્ષ ટ્રેન મારફત નવસારી પહોંચશે

ગાંધીનગર, 18 જૂન, 2026 – કરકસરની વડાપ્રધાનની અપીલની આજે રાજ્યમાં એક વિશિષ્ટ અસર જોવા મળી હતી. રાજ્યપાલ, મુખ્યમંત્રી તેમજ ગુજરાતના ભાજપ અધ્યક્ષ એક સાથે ટ્રેનમાં નવસારી જવા રવાના થયા હતા. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ નવસારી જિલ્લામાં આયોજિત બે દિવસીય ગ્રામ કલ્યાણ કાર્યક્રમમાં સહભાગી થવા માટે અમદાવાદથી નવસારી સુધીની મુસાફરી વંદે ભારત ટ્રેન મારફત કરી હતી. આ […]

મધ્યપ્રદેશમાં ખેલા! મિત્રતાની રાજનીતિ કે રાજકીય ચમત્કાર? કોંગ્રેસમાં ખળભળાટ

હેમંત પરમાર દ્વારા મધ્યપ્રદેશની રાજનીતિમાં છેલ્લા કેટલાક દિવસોથી એક એવી ઘટના ચર્ચાના કેન્દ્રમાં છે, જેણે કોંગ્રેસના આંતરિક સમીકરણો, નેતૃત્વની પસંદગી અને રાજ્યસભાની ચૂંટણી પ્રક્રિયા અંગે અનેક સવાલો ઊભા કર્યા છે. રાજ્યસભાની ઉમેદવારી માટે આગળ વધારવામાં આવેલા મીનાક્ષી નટરાજનના નામંકનને લઈને સર્જાયેલા વિવાદે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. રાજકીય ચર્ચાઓ અનુસાર, મીનાક્ષી નટરાજનનું નામ કોંગ્રેસના […]

લોટરી કિંગની તિજોરી અને ચર્ચના આશીર્વાદ: સી. જોસેફ વિજયના રાજકીય નાટક પાછળનો અસલી ખેલ

હેમંત પરમાર દ્વારા દક્ષિણ ભારતના રાજકારણમાં છેલ્લા થોડા દિવસોથી એક મોટો અને સુનિયોજિત ભ્રમ ઊભો કરવામાં આવી રહ્યો છે. રૂપેરી પડદા પર ગરીબોનો બેલી અને ખલનાયકોના કાળ તરીકે જાણીતા સુપરસ્ટાર અભિનેતા સી. જોસેફ વિજય હવે રિયલ લાઈફમાં રાજકીય મંચ પર એક તારણહાર બનીને ઉતરી ચૂક્યો છે. શહેરભરમાં લાગેલા મોટા મોટા પોસ્ટરો અને બેનરોમાં તેમને ગરીબોના […]

રાજકારણમાં રાહુલ ગાંધીના પ્રવેશ બાદ 99 ચૂંટણીમાં કોંગ્રેસનો થયો પરાજય

નવી દિલ્હી, 5 મે 2026: પાંચ રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીની સમવારે પરિણામ જાહેર થયાં હતા. જેમાં કોંગ્રેસને માત્ર કેરલમાં સફળતા મળી છે. જ્યારે પશ્ચિમ બંગાળ સહિતના ચાર રાજ્યોમાં કોંગ્રેસનું ફરી એકવાર ધોવાણ થયું છે. આમ કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધીના રાજનીતિમાં પ્રવેશ બાદ દેશભરમાં યોજાયેલી લોકસભા અને વિવિધ વિધાનસભાની ચૂંટણીઓમાં આ 99 વખત હારનો સામનો […]

એક વ્યક્તિ ખોટી હોઈ શકે, પણ સાત નહીં: રાઘવ ચઢ્ઢા

નવી દિલ્હી, 27 એપ્રિલ 2026: આમ આદમી પાર્ટી (આપ) સાથે છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ સોમવારે પોતાના આ મોટા નિર્ણય પાછળનું મૌન તોડ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને ચઢ્ઢાએ ભાવુક અંદાજમાં જણાવ્યું કે, તેમણે કેમ પોતાના જીવનના ૧૫ વર્ષ જે પાર્ટીને આપ્યા તેને છોડવી પડી. તેમણે સ્પષ્ટ કર્યું […]

બાયડ ભાજપમાં મોટું ગાબડું: ૨૦૦થી વધુ આગેવાનો કોંગ્રેસમાં જોડાયા

બાયડ, 10 એપ્રિલ, 2026 – અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના લાંક વિસ્તારમાં ભાજપને મોટો રાજકીય ફટકો પડ્યો છે. ભાજપની નીતિઓથી નારાજ થઈ દેસાઈપુરાકંપા ગ્રામ પંચાયતના સરપંચ કેશાજી ઠાકોર અને ડેપ્યુટી સરપંચ દિપેશભાઈ પટેલ સહિત ૨૦૦થી વધુ સક્રિય કાર્યકરો આજે કેસરીયો ત્યાગી વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય […]

શું બિહારમાં થશે રાજકીય ઊલ્ટાપુલ્ટા? ભાજપના મુખ્યમંત્રી બનશે, તો નીતિશકુમાર ક્યાં જશે? જાણો

પટણા/નવી દિલ્હી, 4 માર્ચ, 2026 – Nitish Kumar બિહારથી લઈને નવી દિલ્હી સુધી આજે ચોથી માર્ચે રાજકીય ગરમાવો આવી ગયો છે. રાજકીય વર્તુળોમાં જે ચર્ચાએ જોર પકડ્યું છે તેણે ભલભલા રાજકીય પંડિતોને માથું ખંજવાળતા કરી દીધા છે. આજે એકાએક એવી ચર્ચા શરૂ થઈ છે કે, શું બિહારના સીએમ નીતિશ કુમાર રાજ્યસભામાં જઈ રહ્યા છે? શું […]

મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બન્યા સુનેત્રા પવાર

નવી દિલ્હી, 31 જાન્યુઆરી 2026: સ્વર્ગસ્થ નેતા અજિત પવારના પત્ની અને એનસીપી વિધાનસભા પક્ષના નેતા સુનેત્રા પવારે લોકભવન ખાતે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લોકભવન ખાતે શપથ લેવડાવ્યા. આ સમારોહમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અન્ય ઘણા નેતાઓ હાજર રહ્યા હતા. શપથ ગ્રહણ સમારોહ દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ […]

મમતાના ગઢમાં ગાબડા પાડવા માટે અમિત શાહે બનાવી ખાસ રણનીતિ

નવી દિલ્હી, 2 જાન્યુઆરી 2026: પશ્ચિમ બંગાળમાં ચાલુ વર્ષ 2026માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાજપા આ ચૂંટણીને એક રાજ્યની નહીં પરંતુ રાષ્ટ્રીય શાખ સાથે જોડીને મહત્વની ચૂંટણી માની રહ્યું છે. તેને બંગાળમાં ગત ચૂંટણીમાં સારા પરિણામની આશા હતી. જો કે, આ વખતે ભાજપા કોઈ કચાસ […]

સેક્યુલર શબ્દનો અર્થ ધર્મનિરપેક્ષ નહીં : નિતિન ગડકરી

નવી દિલ્હી, 24 ડિસેમ્બર 2025: Secularism કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના બિનસાંપ્રદાયિકતાના ખોટા ખ્યાલ અને વોટબેંકની રાજનીતિને કારણે દેશ આજે પણ ‘હિંદુ-મુસ્લિમ સમસ્યાઓ’ નો સામનો કરી રહ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ‘સેક્યુલર’ શબ્દનો અર્થ ‘ધર્મનિરપેક્ષ’ નહીં પરંતુ ‘સર્વધર્મ સમભાવ’ થાય છે. દિલ્હીમાં ઉદય માહુરકર દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code