કળા ભાષાકીય વિવિધતા અને પ્રાદેશિક લાક્ષણિકતાઓને એક દોરામાં બાંધે છેઃ રાષ્ટ્રપતિ
દિલ્હી:ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં (23 ફેબ્રુઆરી, 2023) વર્ષ 2019, 2020 અને 2021 માટે સંગીત નાટક અકાદમીની ફેલોશિપ (અકાદમી રત્ન) અને સંગીત નાટક અકાદમી પુરસ્કારો (અકાદમી પુરસ્કાર) એનાયત કર્યા. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે સંસ્કૃતિ રાષ્ટ્રની ભૌતિક સિદ્ધિઓ દર્શાવે છે પરંતુ અમૂર્ત વારસો તેની સંસ્કૃતિ દ્વારા પ્રગટ થાય છે. સંસ્કૃતિ એ દેશની વાસ્તવિક ઓળખ છે. ભારતની અનોખી […]


