આજે AIIMSમાં થઇ શકે છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની બાયપાસ સર્જરી
રાષ્ટ્રપતિની થઇ શકે છે બાયપાસ સર્જરી આજે AIIMS ખાતે થઇ શકે છે સર્જરી છાતીના દુખાવા બાદ થયા હતા દાખલ ૩ માર્ચે લગાવી હતી કોરોના વેકસીન દિલ્લી: રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદની આજે એઇમ્સમાં બાયપાસ સર્જરી થઇ શકે છે. હાલમાં જ તેમને એઈમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેના પછી કહેવામાં આવ્યું હતું કે મંગળવારે એટલે કે આજે […]


