1. Home
  2. Tag "president"

LAC નજીક ચીનની સૈન્ય તૈયારીથી ડરવાની જરૂર નથીઃ વાયુસેનાના પ્રમુખ

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાથી સંબંધમાં ખટાશ આવી છે. તેમજ સરહદ ઉપર ચીને જવાનોની સંખ્યામાં વધારો કર્યો છે. વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ વી.આર.ચૌધરીએ જણાવ્યું હતું કે, વાસ્તવિક નિયંત્રણ રેખાની નજીક ચીનની સૈન્ય તૈયારીઓથી ડરવાની જરૂર નથી. જો કે, તે પાકિસ્તાનના મહત્વપૂર્ણ પ્રોદ્યોગિકીનું હસ્તાંતરણ કરે છે તો આ ચિંતામાં વધારો કરાવી શકે […]

સરકાર C.A.G. જેવી સંસ્થાઓની સલાહ પર ગંભીરતાથી વિચાર કરશેઃ રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિ ચાર દિવસની હિમાચલપ્રદેશની મુલાકાતે ભારતીય ઓડિટ અને એકાઉન્ટ સર્વિસ ઓફિસરોના દિક્ષાંત સમારોહ યોજાયો 38 તાલીમાર્થી અધિકારીઓને તાલીમ પૂર્ણ કરવાના પ્રમાણપત્રો એનાયત કરાયાં દિલ્હીઃ ભારતીય ઓડિટ અને એકાઉન્ટ સર્વિસ ઓફિસરોના દિક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ સરકાર સીએજી જેવી સંસ્થાઓની સલાહ ઉપર સરકાર ગંભીરતાથી વિચારશે તેમ કહ્યું હતું. આ પ્રસંગે 2018 અને 2019 બેચના ભારતીય […]

નૌસેના ઉડ્ડયનને પ્રેસિડેન્ટ્સ કલર પુરસ્કાર એનાયત કરાયો

દિલ્લી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 06 સપ્ટેમ્બર 2021ના રોજ ગોવામાં INS હંસા ખાતે ભારતીય નૌસેના ઉડ્ડયનને પ્રેસિડેન્ટ્સ કલર પુરસ્કાર એનાયત કર્યો હતો. આ મહત્વપૂર્ણ પ્રસંગે રાષ્ટ્રપતિ સમક્ષ 150 જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે પ્રાસંગિક પરેડ કરવામાં આવી હતી. ગોવાના રાજ્યપાલ પી.એસ. શ્રીધરન પિલ્લઇ; ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંત; પર્યટન, બંદરો, જહાજ અને જળમાર્ગ રાજ્ય મંત્રી […]

PM મોદી દુનિયાના સૌથી લોકપ્રિય નેતાઃ અમેરિકાના રાષ્ટ્રપતિને છોડ્યા પાછળ

દિલ્હીઃ વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના ફાયરબ્રાન્ડ ચહેરો નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે. આ દાવો ડેટા ઈન્ટેલિજેન્સ કંપની મોર્નિંગ કંસલ્ટના એક સર્વેમાં કરાયો છે. રિપોર્ટ અનુસાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકપ્રિયતામાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને બ્રિટેનના પીએમ બોરિસ જોનસનને પાછળ રાખી દીધા છે. પીએમ મોદીની એપ્રુવલ રેટિંગ આ સર્વે અનુસાર 70 ટકા […]

કોંગ્રેસ હાઈકમાન્ડનો મોટો નિર્ણય, નવજોતસિંહ સિદ્ધુને પંજાબ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા

કોંગ્રેસ હાઈકમાન્ડનો મોટો નિર્ણય નવજોત સિંહ પંજાબ કોંગ્રેસના પ્રમુખ ચાર કાર્યકારી અધ્યક્ષ પણ બનાવ્યા ચંડીગઢ:પંજાબમાં કોંગ્રેસ પાર્ટીમાં ચાલી રહેલી બોલાચાલી વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોટો નિર્ણય લીધો છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ નવજોતસિંહ સિદ્ધુને પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ બનાવ્યા છે. પંજાબ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, ચાર કાર્યકારી અધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા છે.આ માટે […]

વિશ્વના સૌથી મોટા કાર્પોરેટ હાઉસ સુરતના ડાયમંડ બુર્સના લોકાર્પણમાં રશિયાના પ્રમુખને આમંત્રણ

સુરતઃ વિશ્વના સૌથી મોટા કોર્પારેટ હાઉસ સુરત ડાયમંડ બુર્સના નિર્માણનું કાર્ય 85 ટકા જેટલું પૂર્ણ થઇ ચૂક્યું છે. દિવાળીની આસપાસ સુરત ડાયમંડ બુર્સ(એસડીબી)નું લોકાર્પણ કરવામાં આવે તે પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે. સુરતમાં પાલ-ઉમરા બ્રીજને ખુલ્લો મૂકવા આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખજોદ ખાતે નિર્માણધીન એસડીબીની મુલાકાત લીધી હતી અને એસડીબીના લોકાર્પણ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી […]

15 વર્ષ બાદ રાષ્ટ્રપતિ ટ્રેનમાં પ્રવાસ કરશેઃ ખાસ ટ્રેનમાં કાનપુર જશે

દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી શુક્રવારે ટ્રેનથી ઉત્તરપ્રદેશના કાનપુર સ્થિત પોતાના સ્થળ પહોંચશે. જ્યાં તેઓ મિત્રો અને સ્કૂલમાં સાથે અભ્યાસ કરનારા સહપાઠિયોની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિના આગમનના એક કલાક પહેલા જ કાનપુર રેલવે સ્ટેશનના ચાર પ્લેટફોર્મ  ઉપર આવાગમન બંધ કરાશે. 15 વર્ષ બાદ પહેલીવાર રાષ્ટ્રપતિ ટ્રેનમાં પ્રવાસ કરશે. વર્ષ 2006માં તત્કાલિકન રાષ્ટ્રપતિ કલામજીએ રેલવે યાત્રા કરી હતી. […]

ભાજપના અમદાવાદ શહેર અને ગાંધીનગર જિલ્લા પ્રમુખની સી.આર.પાટીલે કરી નિમણુંક

અમદાવાદઃ ગુજરાત ભાજપમાં પ્રદેશ પ્રમુખ તરીકે સીઆર પાટીલની નિમણુંક બાદ સંગઠનને વધારે મજબુત બનાવવા માટે કવાયત શરૂ કરવામાં આવી હતી. જેથી સી.આર.પાટિલે જિલ્લા અને તાલુકાના ભાજપના પ્રમુખોની સાથે હોદ્દેદારોની પસંદગી કરી હતી. આ ઉપરાંત વિવિધ સમિતિના હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી હતી. દરમિયાન ગાંધીનગર જિલ્લા અને અમદાવાદ શહેરના પ્રમુખની નિમણુંક બાકી હતી. દરમિયાન આગામી દિવસોમાં ગાંધીનગર […]

ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટિલ વાવાઝોડાગ્રસ્ત વિસ્તારની મુલાકાતેઃ અસરગ્રસ્તોના ખબર-અંતર પૂછશે

અમદાવાદઃ રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાએ ભારે નુકસાન પહોંચાડ્યુ હતુ. જેમાં અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, સહિતના જિલ્લાઓમાં અસંખ્ય આંબાઓ જમીનદોસ્ત બન્યા હતા. અને કૃષિ ક્ષેત્રે અગણિત નુકશાન ખેડુતોને વેઠવું પડ્યુ છે. સરકાર દ્વારા નુકશાનીનો સર્વે કરાવવામાં આવી રહ્યો છે. તૈજેતરમાં કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. અને લોકોના ખબર-અંતર […]

કોંગ્રેસને 23 જૂને પાર્ટીના નવા અધ્યક્ષ મળશે, CWCની બેઠકમાં ચૂંટણીની તારીખ જાહેર થઇ

દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસને નવા સ્થાયી અધ્યક્ષ મળી શકે છે કોંગ્રેસના નવા અધ્યક્ષ માટે 23 જૂને યોજાશે ચૂંટણી કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે ચૂંટણીની તારીખો જાહેર કરી નવી દિલ્હી: દેશની સૌથી જૂની પાર્ટી એટલે કે કોંગ્રેસને 23 જૂનના રોજ નવા સ્થાયી અધ્યક્ષ મળી શકે છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીની એક બેઠક મળવાની છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code