અષાઢી બીજના પાવન પર્વે કચ્છની ધરા ધ્રૂજી, લોકોમાં ફફડાટ
ભુજ, 16 જુલાઈ 2026: આજે અષાઢી બીજના પાવન પર્વે જ્યારે સમગ્ર રાજ્ય સહિત કચ્છમાં પણ કચ્છી નવા વર્ષની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે અને ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી છે, ત્યારે સરહદી જિલ્લા કચ્છમાં ભૂકંપના બે ઉપરાઉપરી આંચકા અનુભવાયા છે. ગણતરીની મિનિટોના અંતરે આવેલા આ બે આંચકાઓને કારણે તહેવારની ઉજવણી વચ્ચે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ […]


