1. Home
  2. Tag "Railway Double Track"

રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે રેલવેના ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ, વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરાશે

રાજકોટઃ અમદાવાદ-રાજકોટ વચ્ચે રેલવેની બ્રોડગેજ લાઈન પર અનેક ટ્રેનો પસાર થતી હોવાથી બ્રોડગેજ લાઈન ટ્રેનોની અવર-જવર માટે વ્યસ્ત રહેતી હોય છે. જેમાં રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ડબલ ટ્રેક પ્રોજેક્ટનું લોકાર્પણ કરાશે. ડબલ ટ્રેક કાર્યરત થતાં રાજકોટથી અમદાવાદ જવામાં સમય અને ખર્ચની બચત થશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકોને અમદાવાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code