1. Home
  2. Tag "ram tepmle"

અયોધ્યા રામલલાની સ્થાવર મૂર્તિનું નિર્માણ કાર્ય શરૂ, આચાર્યોએ શિલાનું પૂજન કરી કાર્યનો કર્યો આરંભ

રામ મંદિરમાં રામલલાની સ્થાવર મૂર્તિની નિર્માણકાર્ય શરુ પૂજા અર્ચના કરીને કાર્યનો આરંભ કરાયો અયોધ્યાઃ- અયોધ્યાનું બની રહેલું રામ મંદિર લાખો શ્રદ્ધાળુંઓની આસ્થાનું પ્રતિક છે. ખૂબ જ આતુરતા પૂર્વક આ મંદિર બનવાની રાહ જોવાઈ રહી છે. ત્યારે અત્યારથી જ ભક્તોમાં મંદિરને લઈને ભઆરે ઉત્સાહ જોવા મળ્યો છે તો સાથે બીજી તરફ રામલલાની સ્થાવર મૂર્તિના નિર્માણકાર્યનો આજથી […]

રામનગરી અયોધ્યામાં આ વર્ષની દિવાળી હશે ખાસ – 14.50 લાખ દિપ પ્રગટાવી રેકોર્ડ બનાવાશે

રામનગરિ અયોધ્યામાં દિવાળી હશે ખાસ 15 લાખ જેટલા દિપ પ્રગટાવીને રેકોર્ડ બનાવાશે લખનૌઃ- દેશભરમાં દિવાળીનો પર્વ ખૂબ જ ધૂમધામથી મનાવવામાં આવતો હોય છે ખાસ કરીને રામનગર ીઅયોધ્યામાં ભગવાન શ્રીરામના વનવાસ બાદ ઘરે ફરવાની ખુશો પર્વ અનેરો જોવા મળે છે,દરવર્ષે દિવાળીમાં અહી તાનજામ અને રોશની જોવા મળે છે ત્યારે વર્ષ 2022ની દિવાળઈ કંઈક ખઆસ હશે આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code