1. Home
  2. Tag "ration card"

દેશમાં 99 ટકાથી વધુ લાભાર્થીઓના રેશનકાર્ડ આધાર સાથે જોડાયેલા છેઃ કેન્દ્ર સરકાર

નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી 2026: દેશમાં ગરીબ કલ્યાણ અન્ન યોજનાને અસરકારક બનાવવા અને પ્રવાસી શ્રમિકોને અનાજ મળી રહે એ માટે કેન્દ્ર સરકાર દ્વારા શું વ્યવસ્થા છે તે અંગે લોકસભા સત્રમાં પ્રશ્ન પૂછાયો હતો. જેના જવાબમાં ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય ભારત સરકારના કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયાએ ‘પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ […]

રેશનિંગ કાર્ડ હવે ઓળખ કે રહેઠાણના પુરાવા તરીકે માન્ય રહેશે નહીં, સરકારે કર્યો નિર્ણય

રેશનકાર્ડને હવે દસ્તાવેજી પુરાવા તરીકે નહીં સ્વીકારાય, રેશનકાર્ડનો ઉપયોગ રેશન મેળવવા અને ગેસ કનેક્શન માટે જ મર્યાદિત રહેશે, કોઈપણ અરજી અથવા પ્રક્રિયામાં રેશનકાર્ડને પુરાવા તરીકે સ્વીકારશે નહીં.   ગાંધીનગરઃ ગુજરાતમાં રેશનકાર્ડ હવે ઓળક કે રહેઠાણના પુરાવા તરીકે માન્ય રહેશે નહી, તમામ સરકારી વિભાગોમાં હવે રેશનકાર્ડને દસ્તાવેજી પુરાવા તરીકે સ્વીકારાશે નહીં. રેશનકાર્ડ માત્ર રાશન મેળવવા કે ગેસના […]

રેશનકાર્ડમાં દર 5 વર્ષે મહત્વપૂર્ણ અપડેટ્સ કરાવો, નહીં તો તમારું રેશન કાર્ડ નકામું થઈ જશે

ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. સમાજના વિવિધ વર્ગના જરૂરિયાતમંદ લોકો સરકારની આ વિવિધ યોજનાઓનો લાભ મેળવે છે. આજે પણ દેશમાં ઘણા લોકો એવા છે જે બે ટંકના ભોજનની વ્યવસ્થા કરી શકતા નથી. ભારત સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવા લોકોને મફત રાશન અને ઓછી કિંમતે રાશન પૂરું પાડે છે. આનો […]

હવે રાશન કાર્ડ પર મળશે આ 8 લાભો, સરકારે નિયમોમાં કર્યો મોટો ફેરફાર

ભારતમાં રહેતા લોકો પાસે ઘણા દસ્તાવેજો હોવા જરૂરી છે. આ દસ્તાવેજોની દરરોજ કોઈને કોઈ કામ માટે જરૂર પડે છે. આ દસ્તાવેજોમાં રેશનકાર્ડ પણ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. જેના પર લોકોને ઘણા ફાયદા મળે છે. જૂન 2025 થી બધા APL BPL પીળા ગુલાબી રેશનકાર્ડ પર 8 નવા લાભો આપવાની જાહેરાત કરવામાં આવી છે. રેશનકાર્ડ ધારકોને […]

બનાસકાંઠા જિલ્લો રેશનકાર્ડ ઈ-કેવાયસીમાં રાજ્યમાં પ્રથમ નંબરે

બનાસકાંઠામાં 20 લાખથી વધુ લાભાર્થીઓનું e-KYC પૂર્ણ, ગામડાંઓમાં ઈ-ગ્રામ કેન્દ્રો પર લાગતી લાઈનો, જિલ્લાના અધિકારીઓ કહે છે, લોકોમાં જાગૃતિને લીધે સફળતા મળી પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં રેશનકાર્ડ આ-કેવાયસીમાં કામગીરીમાં રાજ્યમાં પ્રથમ ક્રમાંકે છે. જિલ્લામાં છેલ્લા બે  મહિનાથી e-KYC કરવામાં આવી રહ્યું છે. જેના લીધે અત્યાર સુધી 20.07 લાખ e-KYC પૂર્ણ કરીને રાજ્યમાં પ્રથમ નંબર હાંસલ કર્યો […]

ગુજરાતમાં રેશનકાર્ડમાં કેવાયસી ફરજિયાતને લીધે ગરીબ પરિવારોને મુશ્કેલી

કેવાયસી કરાવવા નાના-મોટા શહેરોમાં અરજદારોની લાતગી લાંબી લાઈનો, શ્રમિક પરિવારોને કામ-ધંધા છોડીને લાઈનોમાં ઊભા રહેવું પડે છે, બોરસદમાં રાત્રે પણ કેવાયસીની કામગીરી શરૂ કરાતા રાહત અમદાવાદઃ ગુજરાતમાં રાશનકાર્ડધારકોને કેવાયસી ફરજિયાત કરવામાં આવતા ગરીબ અને મધ્યમ વર્ગના કાર્ડ પર અનાજ મેળવતા પરિવારો કેવાયસી કરાવવા માટે આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો લઈને મામલતદાર કચેરીએ લાઈનો લગાવી રહ્યા છે. […]

ગુજરાતમાં બે મહિનાથી રેશનિંગ કાર્ડ પર તુવેરદાળનું વિતરણ ન કરાતાં કાર્ડધારકોમાં અસંતોષ

અમદાવાદઃ રાજ્યમાં ગરીબ પરિવારોને રેશનિગનું અનાજ આપવામાં આવતું હોય છે. સસ્તાદરે અપાતું અનાજ ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપ બનતું હોય છે. રેશનિગમાં અનાજ ઉપરાંત કઠોળનું વિતરણ પણ કરવામાં આવતું હોય છે. ત્યારે છેલ્લા બે મહિનાથી તુવેરદાળનું વિતરણ કરાયું નથી. રાજયનાં પુરવઠા તંત્રનાં ઉચ્ચ સતાધીશોએ રેશનીંગમાં લાભાર્થીઓને અપાતી તુવેરદાળનું વિતરણ હજુ ચાલુ જ રાખવામાં આવનાર હોવાની જાહેરાત […]

રેશનકાર્ડ પર કેરોસિનનું વિતરણ બંધ કરાતા ગરીબ પરિવારોને તહેવારો ટાણે મુશ્કેલી પડશે

રાજકોટઃ  સમાજના ગરીબ અને નબળા વર્ગના પરિવારોને રેશનકાર્ડ પર રાહત ભાવે આપવામાં આવતું કેરોસીન હવે સંપૂર્ણપણે બધં કરી દેવામાં આવ્યુ છે.  દર મહિને કેરોસીનની ડીલેવરી જે તે મહિનાના પ્રથમ સપ્તાહમાં  કંડલા અને વડોદરાથી જિલ્લા પુરવઠા નિગમને થતી હોય છે. પરંતુ આ વખતે આ પ્રકારે કોઈ વિતરણ નહીં થાય તેવી સૂચના મળી જતા દિવાળીના તહેવારો ટાણે […]

દાહોદ જિલ્લામાં 14 હજાર અને પંચમહાલમાં 16 હજાર રેશનકાર્ડ બ્લોક કરાયાં

ગાંધીનગરઃ રાજ્યમાં ભૂતિયારેશનકાર્ડ રદ કરવાની ઝૂંબેશ બાદ હવે જે લોકો રેશનકાર્ડ ધરાવે છે અને રેશનિંગની દુકાનમાંથી અનાજ કે કોઈ વસ્તુઓ ખરીદતા નથી. એવા પરિવારોના રેશનકાર્ડ બ્લોક કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આદિવાસી વિસ્તાર ગણાતા દાહોદ જિલ્લામાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનું અનાજ બારોબાર પગ કરી જતું હોવાથી અને કેટલાક વ્યાજબી ભાવની દુકાનવાળા આ અનાજ […]

છ મહિનાથી અનાજ લીધું ન હોય તેવા રેશનકાર્ડ સાઇલન્ટની યાદીમાં મૂકી દેવા સરકારનો આદેશ

રાજકોટઃ સરકાર દ્વારા રેશનકાર્ડ પર અનાજ ન મેળવતા પરિવારોના કાર્ડ રદ કરવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે. છેલ્લા 6 મહિના કે તેથી વધુ સમયથી એનએફએસએના જે રેશનકાર્ડ ધારકોએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત વિનામૂલ્યે અનાજ મેળવવાનો લાભ લીધો ન હોય તેવા રેશનકાર્ડધારકોને સાયલન્ટની કેટેગરીમાં મૂકી ને તેમને મળતું અનાજ બધં કરવાનો આદેશ અન્ન અને નાગરિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code