1. Home
  2. Tag "Regional news"

ગુજરાતમાં 1લી મેથી 18થી વધુ વયના લોકોને નિ:શુલ્ક વેક્સિન અપાશે, સરકારે 1.50 કરોડ ડોઝની વ્યવસ્થા સુનિશ્વિત કરી

ગુજરાતમાં 1લી મેથી 18થી વધુ વયના લોકોને ફ્રી વેક્સિન અપાશે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં લેવાયો આ મહત્વપૂર્ણ નિર્ણય આ માટે સરકારે 1.50 કરોડ રસીકરણના ડોઝની વ્યવસ્થા સુનિશ્વિત કરી અમદાવાદ: સમગ્ર દેશમાં જ્યારે મે મહિનાથી યુવાવર્ગ માટે રસીકરણ અભિયાન શરૂ થવાનું છે ત્યારે રાજ્યમાં પણ આગામી 1લી મેથી 18 થી 45 વર્ષની વયના લોકો […]

રાજ્યના વાહનચાલકો પાસે પૂરતા દસ્તાવેજ ના હોય તો તેઓ પાસેથી ઉચ્ચક દંડની જ વસૂલાત કરાશે

રાજ્યના વાહન ચાલકો માટે મહત્વનો નિર્ણય પૂરતા દસ્તાવેજ ના હોય તો વાહન ચાલકો પાસેથી ઉચ્ચક દંડ વસૂલાશે આ રીતે વાહન ચાલકોને એક રીતે રાહત મળશે અમદાવાદ: હાલમાં કોરોના સંક્રમણના સંજોગોમાં રાજ્યમાં પોલીસ તંત્ર દ્વારા એન્ફોર્સમેન્ટ, સર્વેલન્સ અન્વયે પકડવામાં આવતા વાહનો માટે ઉચ્ચક દંડ વસૂલાત કરવાની સૂચનાઓ સીએમ રૂપાણીએ આપી છે. આ અંગે સીએમ રૂપાણીએ જણાવ્યું […]

અમદાવાદના બજારો સ્વયંભૂ બંધ તરફ, મોટાભાગના વેપારી એસોસિએશન દુકાનો બંધ રાખશે

રાજ્યના અનેક ગામો-શહેરો પાળી રહ્યા છે સ્વયંભૂ બંધ અમદાવાદમાં સોના-ચાંદીના વેપારીઓ પણ સ્વયંભૂ બંધ પાળશે કંકોત્રી તેમજ ઇલેક્ટ્રિક બજાર પણ સ્વયંભૂ બંધ પાળ્યું અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કેસ સતત વધતા સ્થિતિ બેકાબૂ બની રહી છે. રાજ્યમાં સતત વધતા કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે કોરોનાની ચેઇન તોડવા માટે રાજ્યના મોટાભાગના શહેરો અને ગામડાઓ સ્વયંભૂ બંધ પાળી રહ્યા […]

DRDOએ ઊભી કરેલી 900 બેડની કોવિડ હોસ્પિટલનું ગૃહમંત્રી અમિત શાહ કરશે નિરીક્ષણ

DRDO દ્વારા નિર્મિત 900 બેડની કોવિડ હોસ્પિટલની તૈયારીઓ પૂર્ણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ હોસ્પિટલનું નિરીક્ષણ કરશે તેમની સાથે રાજ્યના સીએમ વિજય રૂપાણી અને અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોનાનો ગ્રાફ સતત ઉંચો જઇ રહ્યો છે ત્યારે સમગ્ર શહેરમાં બેડની અછત સર્જાઇ છે. આ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ […]

માસ કમ્યુનિકેશન અને જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટમાંથી પાર્થ પટેલે Ph.D.ની પદવી પ્રાપ્ત કરી

નેતાના સફળ કોમ્યુનિકેશન થકી રાજકીય પક્ષોની સફળતા નક્કીઃ રિસર્ચ ગુજરાત યુનિવર્સિટીના માસ કમ્યુનિકેશન અને જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટનું ગૌરવ માસ કમ્યુનિકેશન અને જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થી પાર્થ પટેલે Ph.D.ની પદવી હાંસલ કરી ‘ગુજરાતના બંને રાજકીય પક્ષો (ભાજપ અને કોંગ્રેસ)ની કમ્યુનિકેશન સ્ટ્રેટેજી’ વિષય પર પાર્થ પટેલે મહાશોધ નિબંધ તૈયાર કર્યો ગુજરાત યુનિવર્સીટીના માસ કમ્યુનિકેશન અને જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટમાંથી પાર્થ પટેલે […]

સૌરાષ્ટ્રના આ ગામમાં થયું 100 ટકા વેક્સિનેશન, આ રીતે મેળવી સફળતા

સમગ્ર દેશમાં કોરોના વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે રાજકોટ જીલ્લાના લોધિકા ગામમાં 100 ટકા વેક્સિનેશન કામગીરી પૂર્ણ લોધિકામાં 45થી 50 વર્ષના 4191માંથી 4191 લોકોએ વેકસીન લીધી રાજકોટ: સમગ્ર દેશમાં કોરોના વેક્સીનેશન અભિયાન ચાલી રહ્યું છે. આ વચ્ચે રાજકોટ જીલ્લાનું એક એવું ગામ પણ છે જ્યાં 100 ટકા વેક્સિનેશન કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. વેક્સિનેશનમાં રાજકોટ […]

આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા તાંત્રિક ચિત્રકાર જલેન્દુ દવેનું નિધન, કલાજગત બન્યું શોકમય

વડોદરાના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા તાંત્રિક ચિત્રકાર જલેન્દુ દવેનું નિધન ગઇ કાલે મોડી રાતે તેમનું નિધન થતા કલાજગતમાં શોક છવાયો તેઓને રાષ્ટ્રપતિ એવોર્ડ સહિત અનેક એવોર્ડથી સન્માનિત કરાયા હતા વડોદરા: રાષ્ટ્રપતિ એવોર્ડ સહિત સંખ્યાબંધ એવોર્ડથી સન્માનિત અને વડોદરાના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા તાંત્રિક ચિત્રકાર જલેન્દુ દવેનું નિધન થયું છે. ગઇ કાલે મોડી રાતે નિધન બાદ વડોદરાના કલાજગતને […]

આજે “મૌજુદા સમાજ,શિક્ષા,સાહિત્ય એવમ મીડિયા મે બાલ માનસ” વિષય પર ઑનલાઇન સેમીનારનું આયોજન

અમદાવાદ: સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરના સ્નાતકોત્તર હિન્દી વિભાગ દ્વારા આજેે “મૌજુદા સમાજ,શિક્ષા,સાહિત્ય એવમ મીડિયા મે બાલ માનસ” વિષય પર એક આંતરરાષ્ટ્રિય ઑનલાઇન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારે 11.30 કલાકે આ સેમિનાર શરૂ થશે. સુખ્યાત રામકથાકાર શ્રી મોરારિદાસ હરિયાણી આશીર્વચન આપશે. સેમિનારના અધ્યક્ષસ્થાને એસ. પી. યુનિવર્સિટીના કુુલપતિ ડૉ. શિરીષ કુલકર્ણી રહેશે. વધુમાં, કેન્દ્રીય […]

ગુજરાતના અનેક જીલ્લાઓમાં વાતાવરણ પલટાતા જગતનો તાત ચિંતિત

ગુજરાતના અનેક જીલ્લાઓમાં વાતાવરણમાં પલટો અનેક જીલ્લામાં વાતાવરણ પલટાતા વાદળ છવાયા હતા જગતના તાત પણ આ વાતાવરણ પલટાથી થયા ચિંતિત અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે અને તેને લીધે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા હતા. ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યનાં અમરેલી, સાબરકાંઠા, પાટણ, પંચમહાલ, ડાંગ જીલ્લામાં વાતાવરણ પલટાતા […]

કોરોનાના બેકાબૂ સંક્રમણથી બેંકના કામના કલાકો ઘટાડવા MGBEAની માંગ

ગુજરાત બેંક એમ્પ્લોઇસ અસોસિએશનના સભ્યોની SLBCને રજૂઆત બેન્કિંગના કલાકોમાં ઘટાડો કરવાની MGBEAએ SLBCને અપીલ કરી બેંક સ્ટાફ લોકોના સંપર્કમાં લઘુત્તમ આવે તે માટે પણ અપીલ કરાઇ છે અમદાવાદ: ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ બની રહ્યું છે ત્યારે મહા ગુજરાત બેંક એમ્પ્લોઇસ અસોસિએશન(MGBEA)ના સભ્યોએ સ્ટેટ-લેવલ બેન્કર્સ કમિટી સમક્ષ કોરોનાના કેસમાં થઇ રહેલા સતત વધારાને ધ્યાનમાં રાખીને બેન્કિંગના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code