1. Home
  2. Tag "Reported"

રાજકોટ RTOનું એક વર્ષનું સરવૈયું, ઓવરલોડના 2117 અને ઓવરસ્પીડના 1155 કેસ નોંધાયા,

રાજકોટઃ ગુજરાતમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. મોટાભાગના અકસ્માતો ઓવર સ્પિડિંગ અને ઓવરટેકને કારણે થતા હોય છે. જ્યારે કેટલાક માલવાહક વાહનો ઓવરલોડને કારણે અકસ્માતો સર્જતા હોય છે. ત્યારે આવા વાહનચાલકો સામે દંડનીય પગલાં લેવા રાજ્યભરના આરટીઓ દ્વારા સમયાંતરે ડ્રાઈવ યોજવામાં આવતી હોય છે. જેમાં રાજકોટ RTO કચેરી દ્વારા વર્ષ 2023 દરમિયાન ગુનાહિત વાહનો ઉપર […]

ગુજરાતમાં સ્વાઈન ફ્લૂએ માથુ ઉચક્યું, એક મહિનામાં 1315 કેસ નોંધાયાં

અમદાવાદઃ ગુજરાતમાં હજુ કોરાના કેસ હજી સામે આવી જ રહ્યાં છે બીજી તરફ સ્વાઈન ફ્લૂએ માથુ ઉચક્યું છે. દરમિયાન એક મહિનાના સમયગાળામાં 1315 કેસ નોંધાયા છે જ્યારે 34 દર્દીઓના મૃત્યુ થયાં હતા. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ (એનસીડીસી) દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર ગુજરાતમાં જુલાઇ સુધી સ્વાઇન ફ્લૂના કુલ સત્તાવાર 205 કેસ નોંધાયા હતા […]

ગુજરાતમાં કોરોનાના વધુ 143 કેસ નોંધાયા, એકનું મોત, સૌથી વધુ અમદાવાદમાં 83 કેસ,

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાએ લગભગ વિદાય લીધા બાદ છેલ્લા કેટલાક દિવસથી કેસમાં ધીમીગતિએ વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાના નવા કેસ 100થી વધુ નોંધાયા છે. શુક્રવારે કોરોનાના 143 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 51 દર્દી સાજા થયા હતા. 33 દિવસ બાદ ગાંધીનગર શહેરમાં એક દર્દીનું કોરોનાને લીધે મોત થયું હતું. અગાઉ 7 મેના […]

સુરેન્દ્રનગરમાં ગરમી વધતા ઝાડા-ઊલટીનો વાવર, 10 દિવસમાં 400 કેસ નોંધાયા

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં ચાલુ વર્ષે કાળઝાળ ગરમી પડી રહી છે.  વધતી જતી ગરમીને કારણે રોગચાળો પણ વકર્યો છે. સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં છેલ્લા 10 દિવસમાં ઝાડા-ઉલટી સહિતના 400 જેટલા કેસ નોંધાયા છે. આ આંકડો એક જ હોસ્પિટલનો છે. ખાનગી સહિતની અન્ય હોસ્પિટલોમાં દર્દીઓનો આંકડો ચિંતાજનક હોવાનું જાણવા મળે છે. લોકોને ગરમીથી બચવા બપોરના સમયે કામ વિના […]

કલોલના પૂર્વ વિસ્તારમાં સતત બીજા દિવસે પણ ઝાડા-ઊલટીના વધુ 88 કેસ નોંધાયા

ગાંધીનગરઃ જિલ્લાના કલોલ શહેરમાં  રોગચાળાએ માથું ઉચક્યું છે. સતત બીજા દિવસે પણ ઝાડા-ઊલટી ના વધુ 88 કેસ નોંધાયા હતા.જેમાં 88 દર્દીઓમાંથી 14 દર્દીઓને સારવાર માટે ખસેડાયા હતા. મોડે મોડે જાગેલા તંત્રએ ડ્રેનેજની કામગીરી શરૂ કરી છે. ઉપરાંત આરોગ્ય વિભાગની 30 ટીમો બનાવીને ઘરે ઘરે સર્વે શરુ કરવામાં આવ્યો છે. કલોલ રેલવે પૂર્વ વિસ્તારમાં તેજાનંદ સહિત અનેક સોસાયટીમાં […]

ગુજરાતમાં કોરોનાના 3897 કેસ નોંધાયા, અમદાવાદમાં 1263 કેસ, રાજ્યમાં 19 નાં મોત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં  ગઈકાલ કરતા આજે  રવિવારે ઘટાડો નોંધાયો હતો. આજે રવિવારે રાજ્યમાં કોરોનાના 3897  કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 1263 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે  કોરોનાને લીધે 19 વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં અમદાવાદ શહેર- 6, અને જિલ્લો-1, વડોદરા શહેર-4, અને જિલ્લો-1 સુરત શહેર-1 અને જિલ્લો-2, રાજકોટ શહેર-1, અને જિલ્લો-1, ભાવનગર […]

ગુજરાતમાં કોરોનાના 4710 કેસ નોંધાયા, અમદાવાદમાં 1451 કેસ, રાજ્યમાં 34 નાં મોત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં  ગઈકાલ કરતા આજે  શનિવારે ઘટાડો નોંધાયો હતો. આજે શનિવારે રાજ્યમાં કોરોનાના 4710  કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 1451 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે  કોરોનાને લીધે 34 વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં અમદાવાદ શહેર- 7, વડોદરા શહેર-4, ગાંધીનગર શહેર-1, સુરત શહેર-4, મહેસાણા-1, બનાસકાંઠા-1, રાજકોટ શહેર-1, અને જિલ્લો-2, ભરૂચ-2, મોરબી-1, જામનગર […]

ગુજરાતમાં કોરોનાના 6097 કેસ નોંધાયા, અમદાવાદમાં 1985 કેસ, રાજ્યમાં 35 નાં મોત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં  ગઈકાલ કરતા આજે શુક્રવારે ઘટાડો નોંધાયો હતો. આજે શુક્રવારે રાજ્યમાં કોરોનાના 6097  કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 1985 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે  કોરોનાને લીધે 35 વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં અમદાવાદ શહેર- 8, અને જિલ્લો-1 સુરત શહેર -1, અને જિલ્લામાં -2, વડોદરા શહેર-4 અને જિલ્લો-1, રાજકોટ શહેરમાં- 1 […]

ગુજરાતમાં કોરોનાના 8338 કેસ નોંધાયા, અમદાવાદમાં 2654 કેસ, રાજ્યમાં 38 નાં મોત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં  ગઈકાલ કરતા આજે મંગળવારે ઘટાડો નોંધાયો હતો. આજે મંગળવારે રાજ્યમાં કોરોનાના 8338  કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 2654 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે  કોરોનાને લીધે 38 વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં અમદાવાદ શહેર- 8,  સુરત શહેર -3 અને જિલ્લામાં -2, વડોદરા શહેર-3  રાજકોટ શહેરમાં- 4 અને જિલ્લામાં- 2, અને […]

ગુજરાતમાં કોરોનાના 9395 કેસ નોંધાયા, અમદાવાદમાં 3582 કેસ, રાજ્યમાં 30 નાં મોત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં  ગઈકાલ કરતા આજે રવિવારે ઘટાડો નોંધાયો હતો.   આજે રવિવારે રાજ્યમાં કોરોનાના 9395   કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 3582 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે  કોરોનાને લીધે 30 વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં અમદાવાદ શહેર- 8, અને જિલ્લો-1, સુરત શહેર -3 અને જિલ્લામાં -3, વડોદરા શહેર-3, રાજકોટ શહેરમાં- 3 અને જિલ્લામાં- […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code