1. Home
  2. Tag "Reported"

ગુજરાતમાં કોરોનાના 21,225 કેસ નોંધાયા, અમદાવાદમાં 8627 કેસ, 16 નાં મોત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં  ગઈકાલ કરતા આજે શુક્રવારે આંશિક ઘટાડો નોંધાયો હતો.   આજે શુક્રવારે રાજ્યમાં કોરોનાના 21225  કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 8627 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે  કોરોનાને લીધે 16 વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં અમદાવાદ શહેર-8, સુરત શહેર -2 અને સુરત જિલ્લો-2 વડોદરા શહેર-1, અને વડોદરા જિલ્લો-1  ખેડા-1, ભાવનગર-1,નો સમાવેશ થાય […]

ગુજરાતમાં કોરોનાના 20966 કેસ નોંધાયા, અમદાવાદમાં 8391 કેસ, 12 ના મોત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં  ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.  આજે બુધવારે રાજ્યમાં કોરોનાના 20966  કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 8391 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે  કોરોનાને લીધે 12 વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં અમદાવાદ શહેર-6, સુરત-1 વલસાડ-2 ભરૂચ-1, સાબરકાંઠા-2 નો સમાવેશ થાય છે.  સરકારે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવાની લોકોને અપીલ કરી છે. […]

ગુજરાતમાં કોરોનાના 10,150 કેસ નોંધાયા, અમદાવાદમાં 3264 કેસ, 8 ના મોત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં શનિવારે આંશિક ઘટાડો થયા બાદ આજે રવિવારે વધારો થયો છે.  આજે રવિવારે રાજ્યમાં કોરોનાના 10,150  કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 3264 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે  કોરોનાને લીધે આઠ વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં અમદાવાદ શહેર-2, રાજકોટ શહેર, અને ભાવનગર શહેરમાં બે-બે, તથા વડોદરા, અને તાપીમાં એક-એકનો સમાવેશ થાય […]

ગુજરાતમાં કોરોનાના 9,177 કેસ નોંધાયા, અમદાવાદમાં 2621 કેસ, કુલ – સાતના મોત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં આજે શનિવારે આંશિક ઘટાડો થયો હતો. આજે શનિવારે રાજ્યમાં કોરોનાના 9,177  કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 2621 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે  કોરોનાને લીધે સાત વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં અમદાવાદ શહેર અને સુરત શહેરમાં બે-બે, અને સુરત જિલ્લો, નવસારી અને રાજકોટ જિલ્લામાં એક-એક વ્યક્તિનો સમાવેશ થાય છે.  સરકારે […]

ગુજરાતમાં કોરોનાના 10,019 કેસ નોંધાયા, અમદાવાદમાં છેલ્લાં 24 કલાકમાં 3090 કેસ, બેના મોત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં રોજબરોજ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આજે શુક્રવારો રાજ્યમાં કોરોનાના 10,019  કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 3090 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે  કોરોનાને લીધે બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં વલસાડ અને નવસારીમાં એક-એક વ્યક્તિનો સમાવેશ થાય છે.  સરકારે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવાની લોકોને અપીલ કરી છે. રાજ્યમાં […]

ગુજરાતમાં કોરોનાના 6097 કેસ નોંધાયા, અમદાવાદમાં છેલ્લાં 24 કલાકમાં 1893 કેસ,

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં રોજબરોજ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આજે  સોમવારે રાજ્યમાં કોરોનાના 6097  કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 1893 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે  કોરોનાને લીધે બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. સરકારે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવાની લોકોને અપીલ કરી છે. રાજ્યમાં  નોંધાતા કોરોનાના કેસોના પોઝિટિવિટી રેટમાં અમદાવાદ અને સુરત બાદ […]

ગુજરાતમાં કોરોનાના 6275 કેસ નોંધાયા, અમદાવાદમાં છેલ્લાં 24 કલાકમાં 2487 કેસ,

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં રોજબરોજ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આજે રવિવારે રાજ્યમાં કોરોનાના 6275  કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 2487 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે પણ કોરોનાને લીધે મોત ન નિપજતા તંત્રએ હાશકોરો અનુભવ્યો હતો. સરકારે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવાની લોકોને અપીલ કરી છે. અમદાવાદ સહિત મહાનગરોમાં માસ્ક ન પહેરીને ફરતા […]

ગુજરાતમાં કોરોનાના 4213  કેસ નોંધાયા, અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 1835  કેસ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં રોજબરોજ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આજે ગુરૂવારે રાજ્યમાં કોરોનાના 3350  કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 1835  કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે કોરોનાને લીધે એકનું મોત નિપજ્યુ હતુ. સરકારે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવાની લોકોને અપીલ કરી છે. રાજ્ય સરકારે કોરોનાના વધતા જતાં કેસને લીધે વાઈબ્રન્ટ સમિટ, અમદાવાદનો ફ્લાવર […]

ગુજરાતમાં કોરોનાના 3350 કેસ નોંધાયા, અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 1637  કેસ,

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આજે રાજ્યમાં કોરોનાના 3350  કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 1637 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે કોરોનાને લીધે એકનું મોત નિપજ્યુ હતુ. સરકારે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવાની લોકોને અપીલ કરી છે. રાજ્યના મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી. અને કોરોના વધતા જતાં […]

કોરોના સંકટઃ ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી, જામનગરમાં પ્રથમ કેસ નોંધાયો

અમદાવાદઃ ભારત સહિત દુનિયાના મોટાબાગના દેશોમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના પગલે ફફડાટ ફેલાયો છે. ભારતના કર્ણાટકમાં બે દિવસ પહેલા જ ઓમિક્રોનના બે કેસ નોંધાયાં હતા. દરમિયાન ગુજરાતમાં હવે ઓમિક્રોનનો પ્રવેશ થયો છે. જામનગરમાં નવા વેરિએન્ટનો પ્રથમ કેસ નોંધાયો છે. આ વ્યક્તિ ઝિમ્બાવવેથી પરત આવ્યો હતો. તેના જરૂરી નમુના તપાસ માટે પૂના મોકલવામાં આવ્યાં હતા. દરમિયાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code