1. Home
  2. Tag "sabarmati"

અમદાવાદના સાબરમતી ખાતે મેડિકલ કેમ્પનું આયોજન

અમદાવાદઃ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અમદાવાદના સાબરમતી ખાતે 18 સ્થળો ઉપર રવિવારે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેડિકલ કેમ્પનો શહેરીજનો સવારે 9 કલાકથી લાભ લઈ શકશે. પ્રાપ્ત માહિતી અનુસાર સાબરમતીમાં ગાંધીવાસ, જવાહર ચોક, કબીર ચોક ધર્મનગર, ગોકુલનગર, અચેલ ગામ, મેવાલાલની ચાલી, જે.પીની ચાલી, મોટેરા ગામ, કાલિકા ધામ, ઈન્દિરાનગર, કોટેશ્વર ગામ, […]

ગુજરાતની 8 નદીઓ પ્રદૂષણ મુક્ત, સાબરમતી નદીના પાણીની ગુણવત્તામાં સુધારાનો સરકારનો દાવો

અમદાવાદઃ સાબરમતી નદીના પ્રદૂષણ માટે હાઇકોર્ટમાં થયેલ PIL ના પગલે આ તમામ સંયુક્ત શુધ્ધિકરણ પ્લાન્ટનું NEERI જેવી રાષ્ટ્રની પ્રથમ પંક્તિની પર્યાવરણ સંસ્થા પાસે અભ્યાસ કરાવડાવી સીઇટીપીમાં સુધારો વધારો કરવામાં આવ્યો છે.આ સુધારાને પરીણામે હાલમાં મેગા પાઈલપાઈન જે કે આ સંયુક્ત શુધ્ધિકરણ પ્લાન્ટના પાણીનું વહન કરે છે તેની ગુણવત્તામાં છેલ્લા ૨ વર્ષમાં અંદાજે 30% થી વધુ સુધારો […]

અમદાવાદઃ વાસણા બેરેજના 26 દરવાજા ખોલીને પાણી છોડાયું

અમદાવાદઃ ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમના ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને કારણે ડેમમાં નવા પાણીની આવક થઈ રહી છે. દરમિયાન ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી નદીકાંઠાના ગામોને સાબદા કરાયાં છે. દરમિયાન અમદાવાદમાં વાસણા બેરેજના 26 દરવાજા ખોલવામાં આવ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર વાસણા બેરેજના 26 દરવાજા ખોલાયા છે.  સાબરમતી નદીમાં જળ […]

ભાજપને મુહૂર્ત મળતું નહોતું અને કોંગ્રેસે સાબરમતીમાં ફૂટ ઓવરબ્રીજને ઢોલ વગાડીને ખૂલ્લો મુકી દીધો

અમદાવાદઃ શહેરના રિવરફ્રન્ટ પરના સાબરમતી નદી પર ફૂટ ઓવરબ્રીજ બનાવવામાં આવ્યો છે. આ આઈકોનિક ઓવરબ્રીજ અમદાવાદ શહેરની આગવી ઓળખ બની રહ્યો છે. ફૂટ ઓવરબ્રીજને લોકો માટે ક્યારે ખૂલ્લો મુકાશે તેની શહેરીજનો રાહ જોઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ઢોલ વગાડીને ઓવરબ્રીજ ખૂલ્લો મુકવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરના સાબરમતી નદી પર કરોડો રૂપિયાના […]

અમદાવાદની સાબરમતી જેલના કેદીઓ 1લી મેથી પોતાના પરિવાર સાથે ફોનથી વાત કરી શકશે

અમદાવાદ:  શહેરમાં સાબરમતી જેલનું તંત્ર પ્રિઝન ઈન્મેટ કોલિંગ સિસ્ટમ દાખલ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ યોજના 1લી મેથી શરૂ કરી દેવાશે. જેના થકી કેદીઓ તેમના પરિવાર સાથે ફોન કરીને વાતચીત કરી શકશે. કેદીઓ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ અંગે ગુપ્ત માહિતી મેળવવા માટે કોલ રેકોર્ડ પણ કરવામાં આવશે. જેલ અને સુધારાત્મક વહીવટના ડાયરેક્ટર જનરલે જણાવ્યું […]

અમદાવાદઃ અધિકારીઓની જવાબદારીના અભાવે સાબરમતી નદીમાં પ્રદુષણનું સ્તર વધ્યુ, કોર્ટેની ટકોર

સાબરમતી નદીમાં પ્રદુષણ મુદ્દે હાઈકોર્ટમાં અરજી મનપા અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની સામે વ્યક્ત કરી નારાજગી એક સંયુક્ત ટાસ્ક ફોર્સની પણ રચના   અમદાવાદઃ ગુજરાતના હેરિટેજ સિટી અમદાવાદની જીવાદોરી સમાન સાબરમતી નદીમાં પ્રદુષણના મુદ્દે થયેલી અરજીમાં હાઈકોર્ટે મનપા અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. એટલું જ નહીં જવાબદાર અધિકારીઓની બેદરકારીને કારણે […]

અમદાવાદની સાબરમતી નદીમાં વેલ અને લીલ દુર કરવા મ્યુનિએ અભિયાન આદર્યું

અમદાવાદઃ શહેરની સાબરમતી નદીના શુદ્ધિકરણ માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. પણ નદીમાંથી પ્રદુષણને દુર કરવામાં સફળતા મળતી નથી.નદી શુદ્ધ થવાને બદલે પ્રદુષિત થઈ રહી છે. નદીમાં ગંદકી અને જંગલી વેલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. નદીની યોગ્ય સફાઈ કરવામાં ન આવતા સુભાષબ્રિજથી ડફનાળા સુધી વેલની લીલી ચાદર પથરાઈ ગઈ છે. હાઇકોર્ટની […]

સાબરમતી, તાપી અને મંડોલા નદીને પ્રદુષણમુક્ત કરવા ખર્ચાયેલા કરોડો રૂપિયા ગયા પાણીમાં

અમદાવાદઃ શહેરની સાબરમતી નદીમાં ઔદ્યોગિક એકમો દ્વારા દૂષિત કેમિકલ ઠલવાતું હોવાના મુદ્દે હાઇકોર્ટ દ્વારા સત્તાવાળાઓનો કાન આમળવામાં આવ્યો હતો. સાબરમતી નદીમાં ભયંકર પ્રદૂષણ છે તે વાત પણ સાબિત થઇ ગઇ છે. જો કે વાસ્તવિકતા એ છે કે છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતની સાબરમતી, તાપી અને મિંડોલા નદીને સ્વચ્છ કરવાના પ્રોજેક્ટ હેઠળ કુલ -259.14 […]

અમદાવાદમાં સાબરમતી નદી પર નવો બ્રીજ બનાવાશે, એરપોર્ટનું જવાનું અંતર ઘટશે

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સાબરમતી નદી પર અચેર ગામ અને કેમ્પ સદર બજારને જોડતો નવો બ્રિજ બનાવાશે. બ્રિજની નીચે અમદાવાદના રહીશોને લગભગ 15 દિવસ ચાલે એટલો પાણીનો સંગ્રહ કરી શકાય એ માટે વિયર-બેરેજ બનાવાશે. લગભગ 250 કરોડના ખર્ચે તૈયાર થનારા નવા બ્રિજને પરિણામે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે વધારાની કનેક્ટિવિટીનો ઉમેરો થશે તેમજ સાબરમતી, રાણીપ […]

અમદાવાદમાં 7 વર્ષ દરમિયાન સાબરમતી નદીમાં આપઘાત માટે પડેલા 375 લોકોને બચાવી લેવાયા

અમદાવાદઃ શહેરમાં આપઘાતના બનાવો વધી રહ્યા હતા. વર્ષો પહેલા શહેરના કાંકરિયા તળાવમાં વધુ લોકો આપઘાત કરતા હતા. પણ કાંકરિયા ફરતે રિડેવલોપ કરાયા બાદ ચોકી પહેરો ગોઠવવામાં આવતા આપઘાતના બનાવો ઘટી ગયા હતા હવે આપઘાત કરનારા માટે સાબરમતી નદી માનીતુ સ્થળ બની જતા તમામ બ્રીજ પર ઊચી જાળી ફીટ કરવામાં આવી છે. તેમજ રિવર ફ્રન્ટ પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code