ભરૂચનો ગોલ્ડન બ્રિજ પર નર્મદા ભયજનક સપાટીએ પહોંચતા, બ્રિજ અવરજવર માટે બંધ કરાયો
ભરૂચઃ સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે નદીની જળ સપાટી 22 ફૂટના વોર્નિંગ લેવલને પાર થઈ છે અને હાલની જળ સપાટી ભયજનક લેવલથી માત્ર 2 ફૂટ જ દુર છે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે લોકોને નદી કિનારે ન જવા અપીલ […]