સુરેન્દ્રનગરમાં રાત્રે કડકડતી ઠંડીમાં ખૂલ્લામાં સુતેલા સાત લોકોને સેલ્ટરહોમ મોકલાયાં
સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં છેલ્લા કેટલાક દિવસથી કડકડતી ઠંડીને લીધે જનજીવનને અસર પડી રહી છે. કડકડતી ઠંડીમાં રોડના ફુટપાથ પર રહેતા ગરીબ પરિવારોની હાલત દયનીય બની છે. ત્યારે નગરપાલિકાની રૈન બસેરા ટીમ દ્વારા ખૂલ્લામાં પરિવારોને સેલ્ટરહોમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. રાત્રી દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને ખૂલ્લામાં કડકડતી ઠંડીમાં કાંપી રહેલા સાત વ્યક્તિઓને શોધી કાઢીને […]