શંકરસિંહ વાઘેલાનો ૮૭મો જન્મોદિવસ સમર્પણ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા ઉજવાયો
“જન્મ ક્યાં અને ક્યારે લેવો તે વ્યક્તિના હાથમાં નથી હોતું પરંતુ જીવન કેવું જીવવું તે વ્યક્તિના હાથમાં હોય છે” – શંકરસિંહ વાઘેલા ગાંધીનગર, 23 જુલાઈ, 2026 – ગાંધીનગર ચેરીટેબલ ટ્રસ્ટ સમર્પણ આર્ટસ અને કોમર્સ કોલેજ રાષ્ટ્રીય સેવા યોજના એકમ દ્વારા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અને ગુજરાત રાજ્યના પૂર્વમુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા બાપુના ૮૭મા જન્મદિવસની ઉજવણી સમર્પણ […]


