1. Home
  2. Tag "Special Train"

ઉત્તરાખંડથી 1500 ભક્તો સ્પેશિયલ ટ્રેન દ્વારા અયોધ્યા પહોંચશે,પહેલા કરશે રામલલાના દર્શન

દિલ્હી: શ્રી રામ જન્મભૂમિ મંદિરના દર્શન પહેલા ઉત્તરાખંડથી 1500 ભક્તોને વિશ્વ હિન્દુ પરિષદ પોતાના ખર્ચે સ્પેશિયલ ટ્રેન દ્વારા  અયોધ્યા લઈ જશે. આ ટ્રેન 25 જાન્યુઆરીએ દેહરાદૂનથી ઉપડશે અને હરિદ્વાર, બરેલી થઈને 26 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે. 27 જાન્યુઆરીએ રામ ભક્તો રામ લાલાના પ્રથમ દર્શન કરશે. લગભગ 500 વર્ષના સંઘર્ષ પછી, ભગવાન શ્રી રામ 22 જાન્યુઆરીએ તેમના […]

દિવાળીની રજાઓ અને છઠ્ઠની પૂજા માટે ગયેલા પ્રવાસીઓને પરત લાવવા ખાસ ટ્રેનો દોડાવાશે

વડોદરાઃ રાજ્યમાં દિવાળી વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે. સુરત, ભરૂચ, અંકલેશ્વર, વડોદરા, અને અમદાવાદ સહિત શહેરોમાંથી પરપ્રાંતના શ્રમિકો દિવાળીના વેકેશન તેમજ છઠ્ઠની પૂજા માટે તેમના માદરે વતન ગયા છે. જેમાં ઉત્તર અને પૂર્વના રાજ્યોના ગુજરાતમાં વસવાટ કરનારાં મોટાભાગના હિન્દીભાષી લોકો તેમના વતનમાં ગયા છે. જેમને પરત લાવવા માટે ખાસ ટ્રેન દોડાવવામાં આવશે. પશ્વિમ રેલવે દ્વારા […]

દિવાળીના ટ્રાફિકને પહોંચી વળવા રાજકોટ-બરૌની અને વેરાવળ-સુરતની ખાસ ટ્રેન દોડશે

રાજકોટઃ પશ્ચિમ રેલવેએ દિવાળીના ટ્રાફિકને પહોંચી વળવા માટે રાજકોટ-બરૌની અને વેરાવળ-સુરત વચ્ચે વિશેષ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનનું સમય પત્રક જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં ટ્રેન નંબર 09569/09570 રાજકોટ-બરૌની સ્પેશિયલ (સાપ્તાહિક) રાજકોટથી દર શુક્રવારે 12.50 કલાકે ઉપડશે અને રવિવારે 3.30 કલાકે બરૌની પહોંચશે. […]

જન્માષ્ટમીના તહેવાર પર ભક્તોને નહીં પડે તકલીફ,જાણો

 જન્માષ્ટમીના મહાપર્વને બસ ગણતરીના દિવસો બાકી   અમદાવાદથી ઓખા વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન રેલવે દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય અમદાવાદ: જન્માષ્ટમીના પર્વને બસ હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે જન્માષ્ટમીનો તહેવાર હોય અને ભગવાન શ્રી કૃષ્ણના ભક્તોની ભીડ ન થાય એવું તે બને જ નહી, હજારોની સંખ્યામાં ભક્તો ભગવાન જગન્નાથના અલગ અલગ મંદિરે ભેગા થશે, ત્યારે ભક્તોની […]

ઓખાથી અરૂણાચલ પ્રદેશના નાહરલગુન સુધી ખાસ ટ્રેન 7મીએ રવાના થશે, 11મી માર્ચે પહોંચશે

રાજકોટઃ પશ્ચિમ રેલવે દ્વારા  ગુજરાતના ઓખા  અને અરૂણાચલ પ્રદેશના નાહરલગુન  વચ્ચે સ્પેશિયલ ભાડા પર હોળી સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. આ ટ્રેન 7મી માર્ચના રોજ રાત્રે 10 કલાકે ઓખાથી ઉપડશે. અને શુક્રવારે સાંજે 4 કલાકે નાહરલગુન પહોંચશે. જ્યારે 11મી માર્ચ શનિવારના રોજ ટ્રેન નાહરલગુનથી સવારે 10.00 કલાકથી રવાના થશે અને મંગળવારે બપોરે 03.35 વાગ્યે ઓખા પહોંચશે. પશ્વિમ […]

આણંદ-ડાકોર વચ્ચે ચાલશે જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન

અમદાવાદ:સાતમ-આઠમના તહેવારોની શ્રુંખલા શરુ થઇ ચુકી છે.ત્યારે લોકો ફરવા નીકળી જતા હોય છે.અને એમાં જન્માષ્ટમીના દિવસે ડાકોર અને દ્વારકામાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે.ત્યારે યાત્રિઓની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા આણંદ અને ડાકોર વચ્ચે જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ ટ્રેન વિશેષ ભાડાં સાથે ચાલશે. આણંદ-ડાકોર જન્માષ્ટમી સ્પેશિયલ આણંદ-ડાકોર જન્માષ્ટમી સ્પેશિયલ […]

સુરતના કપડાં ઉદ્યોગને મળશે વેગઃ ખાસ કપડાં પાર્સલ ટ્રેન શરૂ કરાવાઈ

અમદાવાદઃ કોરોના મહામારીને વેપાર-ધંધાને વ્યાપક અસર થઈ છે, જો કે, હવે ફરીથી વેપાર-ધંધા પાટે ચડી રહ્યાં છે. દરમિયાન સુરતના કાપડ ઉદ્યોગને વેગ આપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ ખાસ કપડાં પાર્સલ ટ્રેન દોડાવવાની શરૂ કરાઈ છે. સુરતથી કપડાની સામગ્રી સાથે 25 ડબ્બાની ખાસ ટ્રેન રવાના થઈ હતી. પશ્ચિમ રેલવેના અધિકારીઓએ જણાવ્યું કે, સસ્તા, ઝડપી […]

ભારતીય રેલવેનું ચારધામ યાત્રાને જોડતી વિશેષ ટ્રેન દોડવવાનું આયોજન, 18મી સપ્ટેમ્બરે શરૂ થશે યાત્રા

દિલ્હીઃ સમગ્ર દેશમાં કોરોનાના કેસ ઘટતા ભારતીય રેલવેએ સપ્ટેમ્બરમાં ચાર ધામ યાત્રા માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ સ્પેશિયલ ટ્રેન બદ્રીનાથ, જગન્નાથ પુરી, રામેશ્વરમ અને દ્રારકાધીશ સહિત અનેક ધાર્મિક સ્થળોનો પ્રવાસ કરાવશે. રામાયણ સર્કિટ પર સંચાલિત થનારી શ્રી રામાયણ યાત્રા ટ્રેનને સારો પ્રતિસાદ મળતા આઈઆરસીટીસીને હવે દેશો અપના દેશ અંતર્ગત ચાર ધામ યાત્રા […]

રાજકોટથી સમસ્તીપુર વચ્ચે ખાસ ટ્રેન દોડાવાશેઃ કન્ફોર્મ ટિકિટવાળા મુસાફરો જ પ્રવાસ કરી શકશે

રાજકોટ:  પશ્ચિમ રેલ્વે  દ્વારા મુસાફરો ની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને તા. 21મી એપ્રિલ 2021 ના રોજ રાજકોટથી સમસ્તીપુર વચ્ચે વિશેષ ટ્રેન દોડાવાશે.  ડિવિઝનલ રેલવે મેનેજરે જણાવ્યું હતું કે આ ટ્રેન સંપૂર્ણ રીતે અનામત રહેશે અને વિશેષ ભાડા સાથે ચાલશે. એટલે કે કન્ફર્મ ટિકિટવાળા જ મુસાફરી કરી શકશે પશ્વિમ રેલવેના સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતું કે,  […]

અમદાવાદ-દરભંગા ક્લોન સ્પેશિયલ ટ્રેનના સમયમાં કરાયો ફેરફાર

અમદાવાદઃ દેશમાં કોરોના મહામારીનું સંક્રમણ ઓછુ થયાં બાદ રેલ વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો. કોરોના ગાઈડલાઈન અનુસાર હાલ રેલ વ્યવહાર ચાલી રહ્યો છે. દરમિયાન અમદાવાદથી દરભંગા જતી ક્લોન સ્પેશિયલ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તા. 18મી ડિસેમ્બરથી 15 મિનિટ પહેલા પ્રસ્થાન કરશે. ડિવિઝનલ રેલ્વે મેનેજર દિપકકુમાર ઝાના જણાવ્યા અનુસાર, 18 ડિસેમ્બરથી અમદાવાદથી ચાલતી દરભંગા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code