1. Home
  2. Tag "stoned"

જમ્મુ-કાશ્મીરઃ યાસીન મલિકના સમર્થનમાં કટ્ટરપંથીઓએ સુરક્ષા જવાનો ઉપર કર્યો પથ્થરમારો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિકને દિલ્હીની વિશેષ અદાલતે આતંકવાદી પ્રવૃતિ અને ટેરર ફંન્ડીગ મામલે આજીવન કેદની સજા ફરમાવી હતી. કોર્ટની કાર્યવાહીને પગલે જમ્મુ-કાશ્મીરમાં યાસીન મલિકના ઘરની આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમજ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ ડ્રોન મારફતે નજર રાખી રહી હતી. દરમિયાન કેટલાક તોફાની તત્વો યાસિનના સમર્થનમાં રસ્તા ઉપર ઉતરી આવ્યા […]

ખંભાત અને હિંમતનગરમાં રામ નવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, વિફરેલા ટોળાંએ દુકાનોને આગ ચાંપી

અમદાવાદઃ દેશભરમાં રામનવમીનો તહેવાર રંગેચંગે મનાવવામાં આવ્યો હતો. ત્યારે ખંભાત અને હિંમતનગમાં રામનવમીના પર્વે નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારોનો બનાવ વન્યો હતો. આણંદના સંવેદનશીલ ગણાતા ખંભાતમાં રામનવમી શોભાયાત્રા ઉપર પથ્થરમારાનો બનાવ બનતા કોમી તંગદિલી વ્યાપી છે. આ ગંભીર બનાવને પગલે પોલીસ કાફલો મોટી સંખ્યા ઘટના સ્થળે પહોંચ્યો છે. પોલીસે ટોળાને વિખેરવા ટિયર ગેસના સેલ છોડ્યા હતા. […]

ભાવનગરના રાણિકા વિસ્તારમાં નજીવી વાતે બે જુથ બાખડી પડતા પથ્થરમારો

ભાવનગરઃ શહેરના રાણીકા વિસ્તારમાં સામાન્ય બાબતે યુવાનો વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ આ ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. ત્યારે આ સમગ્ર મામલે પોલીસને જાણ થતા સી-ડીવીઝન પોલીસ, એલસીબી, એસઓજી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, આ ઘટનાને લઈ સી. ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. […]

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો ઉપર પથ્થરમારાની ઘટનામાં 90 ટકા ઘટાડોઃ CRPF

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદ ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભારતીય આર્મી અને સ્થાનિક પોલીસ દ્વારા આતંકવાદી પ્રવૃતિઓ ડામવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 2021માં અત્યાર સુધીમાં 11 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં છે. જ્યારે એક વર્ષમાં 226 આતંકવાદી સેના સાથે અથડામણમાં છાર મરાયાં હતા. બીજી તરફ કાશ્મીરમાં પથ્થરમારાની ઘટનામાં 90 ટકા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code