અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા વાલીઓ ભયભીતઃ સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી
અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જેની અસર સ્કૂલોમાં પણ જોવા મળી રહી છે. સંતાનો કોરોના સંક્રમિત ના થાય તે માટે ચિંતિત વાલીઓએ હવે બાળકોને સ્કૂલ મોકલતા પણ અચકાઈ રહ્યાં છે. પહેલા સ્કૂલમાં 50થી 55 ટકા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવતા હતા. જો કે, હવે માત્ર 30થી 35 ટકા વિદ્યાર્થીઓ […]


