પાનકાર્ડ આધાર સાથે લિંન્ક કરવામાં નહીં આવે તો 31મી માર્ચ પછી 50 વ્યવહારો કરી શકાશે નહીં
અમદાવાદઃ આધાકરાર્ડને પાનકાર્ડ સાથે લિન્ક કરવાની સરકાર દ્વારા અવાર-નવાર જાહેરાતો કરવામાં આવી છે. હવે 31મી માર્ચ સુધીમાં જો પાનકાર્ડ સાથે આધારકાર્ડને લિન્ક કરવામાં નહીં આવે તે નાણાકીય વ્યવહારોમાં લોકોને મુશ્કેલી પડી શકે તેમ છે. સીબીડીટીએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે, કોઇ વ્યક્તિનું પાનકાર્ડ લેટ પેનલ્ટી સાથે 31 માર્ચ 2023 સુધીમાં અપડેટ કરવામાં […]