1. Home
  2. Tag "television"

જાન્યુઆરીમાં ફરી એકવાર વધી શકે છે ટીવી,ફ્રીઝ અને વોશિંગ મશીનના ભાવ

ટીવી,ફ્રીઝના ભાવમાં થઇ શકે છે વધારો જાન્યુઆરીમાં ફરી વધી શકે છે ભાવ કાચા માલની કિંમતમાં સતત વધારો મુંબઈ:કન્ઝ્યુમર ડ્યુરેબલ ગુડ્સ મેન્યુફેક્ચર્સ એટલે કે રેફ્રિજરેટર, ટીવી, વોશિંગ મશીન વગેરે કંપનીઓએ તેમના ભાવમાં વધારો કર્યો છે. આ વર્ષે કંપનીઓએ ત્રીજી વખત કિંમતોમાં વધારો કર્યો છે.કાચા માલની કિંમતમાં સતત વધારો તેનું મુખ્ય કારણ હોવાનું કહેવાય છે.જાન્યુઆરી 2022માં પણ […]

તહેવારોની મોસમમાં ટેલિવિઝન પર જાહેરાતોની ભરમાર, 46.1 કરોડ સેકન્ડની એડ્સ પ્રસારિત થઇ

તહેવારોની મોસમમાં ટીવી પર જાહેરાતનું પ્રમાણ વધ્યું ટેલિવિઝન પર જાહેરાતોની સંખ્યામાં 46.1 કરોડ સેકન્ડની જાહેરાત નોંધાઇ વર્ષ 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 45.6 મિલિયન સેકન્ડની જાહેરાતનું પ્રસારણ થયું હતું નવી દિલ્હી: તહેવારોની મોસમ જામી છે ત્યારે આ દરમિયાન ગ્રાહકો દ્વારા સૌથી વધુ ખરીદી થતી હોવાથી અને કંપનીઓ ગ્રાહકોને ઑફર્સ આપતી હોવાથી ટેલિવિઝનમાં જાહેરાતોનું પ્રમાણ વધ્યું છે. […]

દૂરદર્શનનો સ્થાપના દિવસઃ દેશની 90 ટકા જનતા સુધી પહોંચનારુ એક માત્ર માધ્યમ

ભારતને આઝાદી મળ્યાનાં 12 વર્ષ બાદ 15 સપ્ટેમ્બર 1959 નાં દિવસે દેશની પ્રથમ લોક પ્રસારણ ચલચિત્ર ચેનલ દુરદર્શનની સ્થાપના કરાઈ. દિલ્હીમાં નાનકડા ટ્રાન્સમીટર દ્વારા દુરદર્શનનાં પ્રસારણની શરૂઆત કરાઈ હતી. 15 ઓગસ્ટ 1965 નાં દિવસે 5 મિનીટના નિયમિત ન્યુઝ બુલેટીનની શરૂઆત કરનાર દુરદર્શન આજે 24 કલાક પ્રસારણ કરી રહ્યુ છે.1975 સુધી માત્ર 7 શહેર સુધી સિમીત […]

સિદ્વાર્થ શુક્લાનો પાર્થિવ દેહ પંચ મહાભૂતમાં વિલીન, બ્રહ્મકુમારી રીતિ રિવાજથી થયા અંતિમ સંસ્કાર

સિદ્વાર્થ શુક્લાના પાર્થિવ દેહને મુખાગ્ની અપાઇ આ સાથે જ તેનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન તેના અંતિમ દર્શન માટે મોટા પાયે કલાકારોનો જમાવડો થયો મુંબઇ: સિદ્વાર્થ શુક્લાના પાર્થિવ દેહને મુખાગ્ની આપવામાં આવી છે. આ સાથે જ તેનો પાર્થિવ દેહ પંચ મહાભૂતોમાં વિલીન થઇ ગયો છે. સિદ્વાર્થના અણધાર્યા નિધનથી સમગ્ર બોલિવૂડ અને ટીવી જગત શોકમય છે. આજે […]

ટેલિવિઝન ક્ષેત્રે પાંચ વર્ષ બાદ જસ્સી એટલે કે મોનાસિંહની વાપસી, ક્રાઈમ શોનો બનશે હિસ્સો

મુંબઈઃ ટીવી જગતથી પાંચ વર્ષ સુધી ગાયબ રહેલી અભિનેત્રી મોનાસિંહ ફરીવાર પરત ફરી રહી છે. મોના વર્ષ 2016માં કવચ કાલી શક્તિયો સે નામની ટીવી સિરિયલમાં જોવા મળી હતી. હવે તે ક્રાઈમ શો મોકા-એ-વારદાનમાં જોવા મળશે. લાંબા સમયથી ટીવી જગતથી દૂર રહેનારી મોનાસિંહએ તેની પાછળનું કારણ યોગ્ય રોલ નહીં મળતો હોવાનું જણાવ્યું હતું. અભિનેત્રીએ જણાવ્યું હતું […]

દર્શકો ફરી ટીવી સ્ક્રિન પર પ્રભુ શ્રીરામના કરી શકશે દર્શન, ફરી શરૂ થશે ‘રામાયણ’નું પ્રસારણ

દર્શકો ફરીથી ટીવી સ્ક્રિન પર પ્રભુ શ્રીરામના દર્શન કરી શકશે સ્ટાર ભારત ચેનલ પર ફરીથી શરૂ થશે રામાનંદ સાગર કૃત રામાયણનું પ્રસારણ સ્ટાર ભારત ચેનલ પર સાંજે 7 વાગ્યે રામાયણ નિહાળી શકાશે નવી દિલ્હી: પાછલા વર્ષે લૉકડાઉનના સમયમાં રામાયણ અને મહાભારત જેવી અનેક 80 અને 90ના દાયકાની સીરિયલનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. તો રામાયણે ટીઆરપીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code