1. Home
  2. Tag "terror funding"

જમ્મુ-કાશ્મીરઃ ટેરર ફંડિંગ મુદ્દે એનઆઈએના અનેક સ્થળો ઉપર દરોડા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન વધારે તેજ બનાવ્યું છે. દરમિયાન નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ જમ્મુ અને કાશ્મીરમાં ટેરર ​​ફંડિંગને લઈને ઘણી જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. અર્ઘલશ્કરી દળો અને સ્થાનિક પોલીસની મદદથી એઆઈએની ટીમે દરોડા પાડ્યાં હતા. સુત્રોના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરમાં ટેરર ફિંડિંગ મારફતે કેટલાક લોકો અને સંસ્થાઓએ આતંકવાદી પ્રવૃતિઓને […]

તમિલનાડુઃ ટેરર ફંડીંગ મામલે એનઆઈએના વિવિધ સ્થળો ઉપર દરોડા

બેંગ્લોરઃ ભારતમાં આતંકવાદી પ્રવૃતિઓને નાબુદ કરવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન તમિલનાડુમાં ટેરર ફંડીંગ મામલે નેશનલ ઈન્કવાયરી એજન્સી એટલે કે એનઆઈએ દ્વારા વિવિધ સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યાં હતા. રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)ની ટીમે તમીલનાડુ અને પોંડીચેરીના અનેક વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. આ દરોડા આતંકી ગતિવિધિ મામલે પાડ્યા હોવાનું પ્રાથમિક […]

જમ્મુ-કાશ્મીરઃ ટેરર ફંડિંગ મામલે NIAના અનેક સ્થળો ઉપર વ્યાપક દરોડા

દિલ્હીઃ નેશનલ સિક્યુરિટી એજન્સી એટલે કે આનઆઈએએ કાશ્મીરમાં અનેક સ્થળો ઉપર ટેરર ફંડિંગના મામલે છાપા માર્યા હોવાનું જાણવા મળે છે. ઉચ્ચ અધિકારા જણાવ્યા અનુસાર શ્રીનગર અને શોપિયા જિલ્લામાં ચાર સ્થળો ઉપર તપાસ કરવામાં આવી છે. એટલું જ પોલીસ અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળને સાથે રાખીને એનઆઈએ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતા. એનઆઈએ દ્વારા તાજેતરમાં જ […]

શ્રીનગરમાં NIAએ ટેરર ફંડિગ કેસમાં કહેવાતા માનવઅધિકાર કાર્યકરની કરી ધરપકડ

NIA દ્વારા વિવિધ વિસ્તારમાં પડાયા દરોડા માનવઅધિકાર કાર્યકરના ઘર અને ઓફિસે તપાસ NIA ની તપાસમાં ખુલાસા થવાની શકયતા છે દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. તેમજ આતંકવાદી પ્રવૃતિ માટે આર્થિક મદદ કરનારા દેશદ્રોહી તત્વોને ઝડપી લેવા માટે પણ કવાયત શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન નેસનલ સિક્યુરિટી એજન્સી એટલે કે એનઆઈએની […]

ઘટસ્ફોટ: ભારતની મદદના બહાને પાકિસ્તાની સંસ્થાઓએ કરોડો રૂપિયા ઉઘરાવ્યા, હવે આ જ પૈસાથી આતંક ફેલાવી રહ્યા હોવાની આશંકા

પાકિસ્તાનની નાપાક હરકતોની પોલ ખોલતો વધુ એક રિપોર્ટ ભારતની મદદના બહાને પાકિસ્તાની સંસ્થાઓએ કરોડો ઉઘરાવ્યા આ જ પૈસાનો ઉપયોગ આતંક ફેલાવવા માટે કરાઇ રહ્યો હોવાની આશંકા નવી દિલ્હી: પાકિસ્તાનની વધુ એક નાપાક હરકતનો ખુલાસો કરતા રિપોર્ટથી હડકંપ મચી ગયો છે. એક રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે કે, કોરોના મહામારી દરમિયાન ભારતને મદદ કરવાના બહાને પાકિસ્તાની સંગઠનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code