26 ફેબ્રુઆરીના રોજ સમગ્ર ભારત બંઘ – દેશભરના 8 કરોડ જેટલા વેપારી ઉતરશે હડતાળ પર
26 ફેબ્રુઆરીના રોજ ટ્રાન્સપોર્ટરો દ્વારા ચકકાજામ ક વેપારી નેતાઓ સંગઠનએ બંધનું એલાન કર્યું દિલ્હીઃ- સમગ્ર દેશ કોરોના મહામારીથી ઊભરીને બહાર આવી રહ્યો છે વિતેલા વર્ષ દરમિયાન કોરોના સાથે સાથે અનેક આંદોલનએ પણ જોર પકડ્યુ છે ત્યારે હાલ પણ દેશમાં ખેડૂત ઉગ્ર આંદલન સાથે જોડાયો છે, તો હવે બીજી તરફ વેપારી વર્ગ અને નેતાઓ પણ એક […]