1. Home
  2. Tag "Tulsi Wedding"

તુલસી વિવાહ બાદ લગ્નોની મોસમ જામશે, મેરેજ હોલ,પાર્ટી પ્લોટ્સ, કેટરિંગ વગેરે બુક થઈ ગયાં

અમદાવાદઃ કારતક મહિનાનો પ્રારંભ થઈ ગયો છે. ચાર્તુમાસ પૂર્ણ થતાં આગામી 15 નવેમ્બરના રોજ તુલસી વિવાહ બાદ લગ્નસરાની મોસમ શરૂ થશે. એટલે કે, લગભગ 4 મહિના બાદ  તા.16 નવેમ્બરથી ફરી લગ્નની શરણાઇઓ ગૂંજશે. આ વખતે નવેમ્બર અને ડિસેમ્બરમાં કુલ 14 શુભ મુહૂર્તમાં અનેક લગ્ન થશે. ગત વર્ષે કોરોનાને લીધે લગ્નો યોજાઈ શકાયા નહતા. એટલે આ […]

લગ્ન માટેનું છેલ્લુ મુહૂર્ત 15મી જુલાઈ, ત્યારબાદ કારતક મહિનામાં તુલસી વિવાહ પછી લગ્નો યોજી શકાશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં સરકારે નિયંત્રણો હળવા કરી દીધા છે. કોરોનાના સંભવિત ત્રીજા વેવના ભયને લીધે  સરકારની ગાઈડલાઈન સાથે હાલ મહદંશે સાદગીથી લગ્નોત્સવ થઇ રહ્યા છે. જોકે તાજેતરમાં જ કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે લગ્ન પ્રસંગમાં 100 લોકો બોલાવી શકવાની છૂટ આપી છે. ચાલુ મહિનામાં 15મી જુલાઈના રોજ લગ્ન માટેનું છેલ્લું સારું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code