1. Home
  2. Tag "ugc"

જનરલ કેટેગરી સામે ભેદભાવનો આરોપ લગાવતી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને યુજીસીને નોટિસ ફટકારી

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2026: સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર સરકાર અને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ને તાજેતરમાં સૂચિત UGC રેગ્યુલેશન્સ 2026 ને પડકારતી બે નવી અરજીઓ પર નોટિસ ફટકારી છે. કોર્ટે નિર્દેશ આપ્યો કે આ નવી અરજીઓને અગાઉની અરજી સાથે જોડવામાં આવે અને તમામ બાબતોની સુનાવણી એકસાથે કરવામાં આવે. નવી અરજીમાં જણાવાયું છે કે નવા […]

UGCના શૈક્ષણિક સંસ્થાઓમાં સમાનતાના જાહેરનામા ઉપર વિવાદઃ શું છે હકીકત?

[અલકેશ પટેલ] અમદાવાદ, 27 જાન્યુઆરી, 2026 – UGC દ્વારા ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં સમાનતાને પ્રોત્સાહન આપવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું તેનાથી આખા દેશમાં વિવાદનો મધપૂડો છંછેડાઈ ગયો છે. જોકે આ જાહેનામાનો ઊંડો અભ્યાસ કરવાથી એટલું સ્પષ્ટ છે કે, જે ભય ફેલાવવામાં આવી રહ્યો છે એવી કોઈ ગંભીર સ્થિતિ નથી. વળી, નોંધપાત્ર વાત પણ છે કે, […]

સુરત લિટરેચર ફેસ્ટિવલ 2026નું સમાપન: ભારત@2047 પર વ્યાપક ચર્ચા

સુરત, જાન્યુઆરી 2026: Surat Literature Festival 2026 concludes સુરત લિટરેચર ફેસ્ટિવલની ચોથી આવૃત્તિ રવિવારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે સંપન્ન થઈ. ત્રણ દિવસના આ કાર્યક્રમમાં નીતિ નિર્ધારકો, સંરક્ષણ નિષ્ણાતો, શિક્ષણવિદો, પત્રકારો, કલાકારો અને સાંસ્કૃતિક ક્ષેત્રો સાથે જોડાયેલી હસ્તીઓએ ગહન ચર્ચા અને સાંસ્કૃતિક અભિવ્યક્તિમાં ભાગ લીધો હતો. 9 થી 11 જાન્યુઆરી દરમિયાન આયોજિત આ […]

UGCએ આવતા વર્ષથી UG અને PG પ્રવેશ માટે CUETમાં ફેરફારોની જાહેરાત કરી

નવી દિલ્હીઃ વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગ -UGCએ આવતા વર્ષથી પૂર્વસ્નાતક-UG અને અનુસ્નાતક – PG પ્રવેશ માટે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ – CUETમાં ફેરફારોની જાહેરાત કરી છે. CUET-UG 2025 થી માત્ર કમ્પ્યુટર આધારિત ટેસ્ટ સીબીટી મોડમાં જ લેવાશે. UGCના અધ્યક્ષ એમ જગદેશ કુમારે માધ્યમોને જણાવ્યું કે વિદ્યાર્થીઓને ધોરણ-12માં ભણેલા વિષયોને ધ્યાનમાં લીધા વિના કોઈ પણ વિષયમાં […]

યુજીસીની મહત્વપૂર્ણ કમિટીના ચેરમેનપદે ડો. શૈલેષ ઝાલાની નિમણૂંક

અમદાવાદઃ યુનિવર્સિટી ગ્રાંટ કમિશને (UGC) અમદાવાદની પ્રસિદ્ધ સાયન્સ કોલેજ ‘એમ. જી. સાયન્સ ઇસ્ટીટ્યૂટ’ના કેમેસ્ટ્રી વિભાગના અધ્યક્ષ અને ભાવનગર યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ ડો. શૈલેષ ઝાલાની એક એક્સપર્ટ કમિટીના ચેરમેનપદે નિમણૂંક કરી છે. આ કમિટીનું કાર્ય સમગ્ર દેશમાં હાયર એજ્યુકેશનમાં SC/ST/OBC/PWD/MINORITY માટે બનાવવામાં આવેલી યોજનાઓ તેમજ નિયમોનું પુનઃ મૂલ્યાંકન કરવાનું છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ […]

હવે વિદેશી વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં 25 ટકા વધારાની બેઠકો માટે UGCનો આદેશ

વિદેશી વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર  ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં 25 ટકા વધારાની બેઠકો નો UGCનો આદેશ   દિલ્હીઃ-  વિદેશના વિદ્યાર્થીઓ જે ભારતમાં ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરવા માંગે છે તે લોકો માટે હવે યુજીસીએ નવો નિયમ જારી કર્યો છે આ માટે વિદેશના વિદ્યાર્થીઓને લાભ થશે,  ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના આંતરરાષ્ટ્રીયકરણ માટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન ના પ્રયાસો ફળશે તો […]

UGC વેબસાઈટનું નામ આજથી બદલાશે, આયોગ અધ્યક્ષ ‘ઉત્સાહ પોર્ટલ’ લોંચ કરશે

UGC વેબસાઈટનું નામ આજથી બદલાશે હવે તેનું નામ  ‘ઉત્સાહ પોર્ટલ’ કરાશે આજે આયોગ અધ્યક્ષ કરશે લોંચ દિલ્હીઃ- યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એટલે કે યુજીસી તરીકે જેને આપણે ગુગલ પરસર્ચ કરતા હોઈએ છીએ ત્યારે હવે આ વેબસાઈટનું નામ બદલવા જઈ રહ્યું છે,જાણકારી અનુસાર આજરોજ સોમવારે આ  વેબસાઇટ ઉત્સાહ પોર્ચલ તરીકે જઓળખાશે. ઉત્હાસ પોપર્ચટલનું ફૂલ નામ અંડરટેકિંગ ટ્રાન્સફોર્મેટિવ […]

ડો. બાબાસાહેબ ઓપન યુનિવર્સિટીને યુજીસી દ્વારા કેટેગરી-1નો દરજ્જો અપાયો

અમદાવાદઃ  દેશભરની સરકારી યુનિવર્સિટીઓનું ગ્રેડિંગ કરતી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન ( યુજીસી) દ્વારા ડો. બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીને કેટેગરી વનનો દરજ્જો આપ્યો છે. ‘કેટેગરી-1’  યુનિવર્સિટી તરીકેનો દરરજ્જો પ્રાપ્ત કરનારી સમગ્ર દેશની એકમાત્ર ઓપન યુનિવર્સિટી બનવાની સાથે ગુજરાતની પણ પ્રથમ યુનિવર્સિટી હોવાનું બહુમાન ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીને ફાળે જાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ દેશની યુનિવર્સિટીઓને તેની […]

આત્મહત્યાના વધતા કેસોને લઈને UGC એ રાષ્ટ્રીય આત્મહત્યા નિવારણ વ્યૂહરચના અમલમાં મૂકવાના આદેશ આપ્યા

યુજીસી એ એડવાઈઝરી જારી કરી વિદ્યાર્થીઓના આત્મહત્યાના વધતા બનાવનો રિપોર્ટ  દિલ્હીઃ- હરીફઆઈના સમયમાં વિદ્યાર્થીઓ જ્યારે મુંજવણમાં હોય છએ ત્યારે જીવન ટૂંકાવાનો પ્રયત્ન કરે છએ,મોટાભાગના વિદ્યાર્થીઓ અભ્યાસને લઈને ગભરાઈ જઈને કે નાસીપાસ થીને આત્મહત્યા કરી લેતા હોય છે ત્યારે આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના આંકડા અંગે શિક્ષણ મંત્રાલયે  રિપોર્ટ જારી કર્યો છે. […]

હવે સ્નાતક બાદ પણ કરી શકાશે પીએચડી , યુજીસી ની જાહેરાત 4 વર્ષના ગ્રેજ્યુએશન પછી થઈ શકશે પીએચડી

ગ્રેજ્યુએશન બાદ જ કરી શકાશે પીએચડી પીએચડી માટે માસ્ટર્સ કરવાની જરુર નહી યુજીએ આ બાબતે કરી જાહરેત દિલ્હીઃ- શિક્ષણ જગત માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા ચે, સામાન્ય રીત ેપીએમડીની ડિગ્રી મેળવવા માટે તમારે માસ્ટર્સ કરવુંવપડતુ હતું જો કે હવે યુજીસીએ આ મામલે મોટી જાહેરાત કરી છે કે હવેથી પીએચડી કરવા માટે ગ્રેજ્યુએશન પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code