1. Home
  2. Tag "uniform civil code"

યુનિફોર્મ સિવિલ કોડ એ બંધારણીય લક્ષ્ય, તેને ધર્મ સાથે સાંકળવો યોગ્ય નથી: CJI સૂર્યકાંત

નવી દિલ્હી, 17 એપ્રિલ 2026: દેશમાં સમાન નાગરિક સંહિતા (યુસીસી) અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે સુપ્રીમ કોર્ટમાં એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, “યુનિફોર્મ સિવિલ કોડ એ બંધારણનું એક નિર્ધારિત લક્ષ્ય છે અને તેનો કોઈ પણ ધર્મ સાથે સીધો લેવાદેવા નથી.” સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ મહિલાઓના […]

પશ્ચિમ બંગાળ: પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં આવશે

નવી દિલ્હી, 12 એપ્રિલ 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર તેજ બન્યો છે. મુખ્ય રાજકીય પક્ષોના ટોચના નેતાઓ જિલ્લાઓમાં રેલીઓને સંબોધિત કરી રહ્યા છે. વડા પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ કટવા, જાંગીપુર અને કુષ્મંડીમાં ત્રણ રેલીઓને સંબોધિત કરી હતી. તેમણે રાજ્યમાં ઓળખ અને ઘૂસણખોરીના મુદ્દાઓ પર ભાજપના અભિયાનને વધુ તીવ્ર […]

સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનો સમય આવી ગયો છે: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, 10 માર્ચ 2026: સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવાનો સમય આવી ગયો છે. સુપ્રીમ કોર્ટે 1937ના શરિયા કાયદાની જોગવાઈઓને રદ કરવાની માંગ કરતી અરજીને એક સારો કેસ ગણાવ્યો અને કહ્યું કે આ બાબત ફક્ત વિધાનસભા દ્વારા જ ધ્યાનમાં લેવી જોઈએ. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને […]

ગુજરાતઃ સમાન નાગરિક કાયદાના અમલ અંતર્ગત તબકકાવાર બેઠકોનો દોર શરૂ થયો

ગાંધીનગરઃ સમાન નાગરિક સંહિતા સંદર્ભે UCC સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ પ્રબુદ્ધ નાગરિકો, રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ વિવિધ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓનાં મંતવ્યો મેળવવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સમાન સિવિલ કોડ સમિતિની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં યુ.સી.સી. કમિટીના સભ્યશ્રી સી.એલ. મીણા અને કમિટીના સિનિયર એડવોકેટશ્રી આર.સી. કોડેકરએ […]

યુનિફોર્મ સિવિલ કોડ કાયદાના વિરુદ્ધમાં ઉત્તરાખંડ હાઈકોર્ટમાં અરજી, 1લી એપ્રિલે થશે સુનાવણી

નવી દિલ્હીઃ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) એ ઉત્તરાખંડ હાઈકોર્ટમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) કાયદાને પડકારવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. AIMPLB એ ઉત્તરાખંડ હાઈકોર્ટમાં UCC કાયદા વિરુદ્ધ અરજી દાખલ કરી છે. AIMPLB ના પ્રવક્તા ડૉ. SQR ઇલ્યાસે જણાવ્યું હતું કે બોર્ડે એક અરજી દાખલ કરી છે જેમાં દલીલ કરવામાં આવી છે […]

યુનિફોર્મ સિવિલ કોડથી આદિવાસી, બક્ષીપંચ સહિત સમાજના લોકોને અસર થશેઃ કોંગ્રેસ

UCCના બહાને દેશની વિવિધતામાંએકતાની સંસ્કૃતિ પર પ્રહારઃ  અમિત ચાવડા મોંઘવારી, બેરોજગારીથી લોકોનું ધ્યાન ડાયવર્ટ કરવા UCC જાહેરાત કર્યોનો આક્ષેપ, બંધારણે ધાર્મિક વિધિઓ, પરંપરાઓ, રીત-રીવાજો, સંસ્કૃતિને ધ્યાનમાં રાખી વિશેષ છૂટ આપી છે. અમદાવાદઃ  વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, વિવિધતામાં એકતાની ભારતની સંસ્કૃતિ અને પરંપરા રહી છે. આપના દેશમાં જાતિ, ધર્મ, ભાષા અને પ્રાંતથી ઉપર […]

ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ

સુપ્રીમના નિવૃત જજના વડપણ હેઠળ કમિટીની રચના કમિટી 45 દિવસમાં આપશે રિપોર્ટ રાજ્યના નાગરિકોને સમાન હક અને અધિકારો મળશે ગાંધીનગરઃ ઉતરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અમલમાં મુકાશે, જેના માટે રાજ્ય સરકારે સુપ્રીમ કાર્ટની નિવૃત જજના વડપણ હેઠળ એક કમિટીની આજે જાહેરાત કરી છે. યુસીસીના અમલ માટે પહેલ કરનારા ઉત્તરાખંડ બાદ ગુજરાત […]

ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા લાગુ, કાયદો લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય

નવી દિલ્હીઃ આજથી ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા-યુસીસી લાગુ થઈ રહ્યો છે. ઉત્તરાખંડ આ કાયદો લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું કે કાયદાના અમલીકરણ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે, જેમાં નિયમોની મંજૂરી અને સંબંધિત કર્મચારીઓને તાલીમ આપવાનો સમાવેશ થાય છે. યુસીસીનો ઉદ્દેશ્ય બધા નાગરિકો માટે સમાન અધિકારો સુનિશ્ચિત […]

ઉત્તરાખંડમાં જાન્યુઆરી મહિનામાં લાગુ થશે સમાન નાગરિતા સંહિતા

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે રાજ્યમાં જાન્યુઆરી 2025થી સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં આવશે. આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. બુધવારે સચિવાલયમાં ઉત્તરાખંડ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ (UIIDB) ની બેઠક દરમિયાન, CM ધામીએ જણાવ્યું હતું કે, ઠરાવ મુજબ, રાજ્ય સરકારે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની દિશામાં હોમવર્ક […]

CM ધામીની જાહેરાત-ઉત્તરાખંડમાં ટૂંક સમયમાં સમાન નાગરિક સંહિતા કાયદો લાગુ કરવામાં આવશે

દહેરાદૂન: ઉત્તરાખંડ મહોત્સવનું મંગળવારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે ઉત્તરાખંડમાં જન્મેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે સમગ્ર દેશમાં પ્રખ્યાત છે.લખનઉના મેયર સુષ્મા ખર્કવાલનો જન્મ પણ ઉત્તરાખંડમાં થયો હતો અને તે ઉત્તરાખંડને ગૌરવ અપાવી રહી છે. જ્યારથી દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર બની છે ત્યારથી સમગ્ર દેશમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code