ખુશખબર : જમ્મુ-કાશ્મીરમાં દરરોજ 7000 ભક્તો કરી શકશે માં વૈષ્ણ દેવીના દર્શન
જમ્મુ-કાશ્મીર પ્રશાસનનો મોટો નિર્ણય નવરાત્રીને ધ્યાને લેતા લેવાયો નિર્ણય દરરોજ 7000 ભક્તો કરી શકશે માં વૈષ્ણ દેવીના દર્શન અમદાવાદ: નવરાત્રીમાં માતા વૈષ્ણ દેવીની મુલાકાત લેવાનું વિચારી રહેલા ભક્તો માટે ખુશખબર છે જમ્મુ-કાશ્મીર પ્રશાસને નવરાત્રીને ધ્યાનમાં રાખીને માતા વૈષ્ણ દેવીની યાત્રાને લઈને મોટો નિર્ણય લીધો છે. જમ્મુ-કાશ્મીર સરકારના સચિવ સિમરનદીપસિંહે કહ્યું કે હવે દરરોજ આવનાર શ્રદ્ધાળુઓની […]