1. Home
  2. Tag "Up Assembly Election 2022"

યુપીમાં નવાજુનીના એંધાણ, કેન્દ્રીય મંત્રી સંજીવ બાલ્યાન રાકેશ ટિકૈતના ઘરે પહોંચ્યા

યુપીમાં કંઇક નવું રંધાઇ રહ્યું છે કેન્દ્રીય મંત્રી રાકેશ ટિકૈતના ઘરે પહોંચ્યા નરેશ ટિકૈત સાથે કરી મુલાકાત નવી દિલ્હી: ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. પક્ષપલટાની મોસમ ચાલી રહી છે. આ વચ્ચે કેન્દ્રીય મંત્રી સંજીવ બાલ્યાન ભારતીય કિસાન સંઘના અધ્યક્ષ નરેશ ટિકૈતને મળવા પહોંચ્યા હતા. જો કે એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપના […]

સપાએ 30 બેઠકો માટે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો કોણ ક્યાંથી ચૂંટણી લડશે?

સપાએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી સપાએ 30 બેઠકો પર ઉમેદવારોની યાદી કરી જાહેર ઉત્તરાખંડમાં 14 ફેબ્રુઆરીએ મતદાન થશે નવી દિલ્હી: ઉત્તરપ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો તડામાર તૈયારી કરી રહ્યા છે અને હવે કોંગ્રેસ, ભાજપ બાદ સપાએ પણ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીમાં 30 બેઠકો માટેના ઉમેદવારોના નામ સામેલ […]

યુપી વિધાનસભા ચૂંટણી 2022: પ્રિયંકા ગાંધીએ 100 ઉમેદવારોના નામ પર મહોર લગાવી, 60 મહિલાઓને તક

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસની તૈયારી પ્રિયંકા ગાંધીએ ચૂંટણી માટે 100 ઉમેદવારોને કર્યા ફાઇનલ તેમાં 60 મહિલાઓને પણ તક અપાઇ નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઇને દરેક રાજકીય પક્ષોએ હવે પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી છે. આ જ દિશામાં હવે, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આ ચૂંટણી માટે મહિલા મેનિફેસ્ટો બહાર પાડ્યો. મેનિફેસ્ટોમાં મહિલાઓને અનામત […]

રાજનીતિનો રંગ: રાયબરેલીમાં કોંગ્રેસના MLAની ભાજપમાં એન્ટ્રી

રાજનીતિનો રંગ કોંગ્રેસ MLA ભાજપમાં જોડાયા રાયબરેલીમાં કોંગ્રેસને ફટકો દિલ્હી :રાજનીતિ અને રાજકારણ એ એવી વસ્તું છે કે તેમાં કોઈ કોઈનું હોતું નથી તે વાત લોકો પાસેથી અનેક વાર સાંભળી છે. આવામાં રાયબરેલી સદર બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય પસંદ થયેલા અદિતિ સિંહ ભાજપમાં સામેલ થઈ ગયા છે. જાણકારી અનુસાર તેઓ છેલ્લા ઘણા સમયથી ભાજપના નજીકના […]

લખનઉમાં આંબેડકર સ્મારક બનાવશે યોગી સરકાર, બાબાસાહેબની 25 ફૂટ ઉંચી પ્રતિમા થશે સ્થાપિત

આગામી ચુંટણીને લઇ ભાજપ દ્વારા દલિતોને રીઝવવાના પ્રયાસ યોગી સરકાર લખનઉમાં બનાવશે આંબેડકર સ્મારક બાબાસાહેબની 25 ફૂટ ઉંચી પ્રતિમા સ્થાપિત કરાશે લખનઉ : આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ દલિતોને રીઝવવા માટે મોટો દાવ રમવાની તૈયારી કરી રહ્યું છે. યોગી સરકાર ટૂંક સમયમાં લખનઉમાં આંબેડકર સ્મારક બનાવવા જઈ રહી છે. એક અંદાજ મુજબ આ સ્મારક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code