1. Home
  2. Tag "up ats"

રામમંદિરના દુશ્મનોનું ષડયંત્ર, અયોધ્યામાં હુમલાના ષડયંત્રમાં 11 શકમંદોની તલાશમાં એટીએસના દરોડા

ઔરંગાબાદ: અયોધ્યામાં સુરક્ષાને લઈને એજન્સીઓ એલર્ટ પર છે. ત્યારે યુપી એટીએસએ અયોધ્યામાં આતંકવાદી હુમલાના ષડયંત્રને લઈને મોટો ખુલાસો કર્યો છે. એટીએસનું માનીએ તો અયોધ્યામાં હુમલાની ષડયંત્ર મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં રચાય રહ્યું હતું. એટીએસએ આ મામલામાં કેસ નોંધ્યા બાદ ઔરંગાબાદમાં 11 શકમંદોના ઠેકાણાઓ પર દરોડા પાડયા છે. પરંતુ કોઈની ધરપકડ કરી શકાય નથી. આ દરમિયાન ઘણાં ફોન […]

આતંકીઓના નિશાના પર હતું અયોધ્યાનું રામ મંદિર, ATSએ આતંકીઓ પાસેથી કાશી-મથુરાના નક્શા પણ જપ્ત કર્યા

લખનઉથી પકડાયેલા આતંકીઓની પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા આતંકીઓના નિશાના પર રામ મંદિર હતું ATSએ આતંકીઓ પાસેથી કાશી-મથુરાના નક્શા કર્યા જપ્ત લખનઉ: બે દિવસ પહેલા લખનઉમાંથી કેટલાક આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ આતંકીઓની પૂછપરછમાં કેટલાક મોટા ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. યુપી એટીએસે આતંકીઓની પાસેથી અનેક મહત્વની જગ્યાના નક્શા જપ્ત કર્યા છે. આતંકીઓની પાસે અયોધ્યાના […]

ધર્મ પરિવર્તન રેકેટઃ આરોપીઓને ઈસ્લામિક દેશોની સાથે કેનેડાથી થયું હતું ફન્ડીંગ

દિલ્હીઃ ઉત્તરુપ્રદેશના ગાઝિયાબાદમાં ગેરકાયદે ધર્મ પરિવર્તન પ્રકરમમાં એટીએસની તપાસમાં રોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. દરમિયાન એટીએસની ટીમે ઉમર ગૌતમ અને કાઝી જહાંગીર આલમ સાથે આ રેકેટમાં સંડોવાયેલા અન્ય 3 આરોપીઓની ધરપકડ કરી હતી. એટલું જ સમગ્ર રેકેટના તાર કેનેડા અને કતાર સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. ઉચ્ચ પોલીસ અધિકારીએ પ્રશાંતકુમારએ જણાવ્યું હતું કે, […]

ધર્મ પરિવર્તન કેસઃ મુક-બધિર શાળાના એક શિક્ષકે વિદ્યાર્થીઓને ઈસ્લામ અપનાવવા પ્રેરિત કર્યો હતા

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં ધર્મ પરિવર્તન કરાવવાના મોટા રેકેટનો પર્દાફાશ કર્યાં બાદ એટીએસની ટીમે ઊંડાણપૂર્વકની તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. દરમિયાન પોલીસે એક પીડિતનું નિવેદન લીધું હતું. જેમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. પીડિતે કહ્યું હતું કે, મુક-બધિર શાળામાં એક શિક્ષકે સૌ પ્રથમ તેને ઈસ્લામ અપનાવવા પ્રેરિત કર્યો હતો. ત્યાર બાદ તેને ચમનગંજ નિવાસી મો. વાસિફનો સંપર્ક કરાવવામાં […]

ધર્માંતરણની ઘટના: બંને આરોપીઓ બોગસ ડોક્યુમેન્ટ બનાવીને હિન્દુ યુવતીઓનો ધર્મ પરિવર્તન કરાવીને નિકાહ કરાવતા

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં ગરીબ હિન્દુ પરિવારની મહિલાઓ અને બાળકોને ધાકધમકી અને લાલચ આપીને ધર્મ પરિવર્તન કરનાવીને મુસ્લિમ બનાવતા બે મૌલવીની એટીએસે કરેલી તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. આરોપીઓ હિન્દુ યુવતીઓનો ધર્મ પરિવર્તન કરાવ્યા બાદ મુસ્લિમ યુવાનો સાથે નિકાહ કરાવતા હતા. એટલું જ નહીં ધર્માંતરણ અને લગ્નના જરૂરી દસ્તાવેજ ગેરકાયદે પણ તૈયાર કરાવતા હોવાનું ખુલ્યું છે. લો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code