1. Home
  2. Tag "Vasana Barrage"

વોવાઝોડાની અસરઃ અમદાવાદમાં વાસણા બેરેજના બે દરવાજા ખોલાયાં

તકેદારીના ભાગરૂપે લેવાયો નિર્ણય શહેરીજનોને સાચવેત રહેલા મનપાની અવીલ રિવરફ્રન્ટ તરફ નહીં જવા અપાઈ સૂચના અમદાવાદઃ ગુજરાતના દરિયાકાંઠે ટકરાયેલા વાવાઝોડાની અસર સમગ્ર રાજ્યમાં જોવા મળી હતી. અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અમદાવાદમાં આખી રાત વરસાદ વરસ્યો હતો. તેમજ આજે સવારથી શહેરમાં વરસાદી માહોલ સર્જાયેલો છે. શહેરમાં ભારે વરસાદના કારણે અનેક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code