1. Home
  2. Tag "VIGYAN BHAVAN"

પીએમ મોદીએ વિજ્ઞાન ભવનમાં ‘આંતરરાષ્ટ્રીય અધિવક્તા સંમેલન 2023’નું ઉદ્ઘાટન કર્યું

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રાજધાની દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં ‘આંતરરાષ્ટ્રીય અધિવક્તા સંમેલન 2023’નું ઉદ્ઘાટન કર્યું. આ કોન્ફરન્સનું આયોજન બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે કહ્યું હતું કે ભારત પર વિશ્વનો વિશ્વાસ વધી રહ્યો છે. ઉપરાંત, લોકસભા અને રાજ્યસભા દ્વારા તાજેતરમાં પસાર કરાયેલ મહિલા આરક્ષણ બિલ (નારી શક્તિ […]

હમણાં એક પાયલટ પ્રોજેક્ટ થયો છે, હવે રિયલ કરવાનું છે: પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના પ્રસંગે દિલ્હી ખાતેના વિજ્ઞાન ભવનમાં શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર પ્રદાન કર્યા હતા. આ પ્રસંગે પોતાના ઉદબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે આપણા વૈજ્ઞાનિકોએ દુનિયાને દરેક વખતે આશ્ચર્યચકિત કર્યા છે, પછી ચાહે મંગળયાની વાત હોય અથવા તો પછી અન્ય તકનીકના ક્ષેત્રની વાત હોય. તેની સાથે તેમણે એમ પણ કહી દીધું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code