આંધ્રપ્રદેશના IAS અધિકારીનું ઉદાહરણરૂપ પગલું, માત્ર 18 હજાર રૂપિયામાં કરશે પુત્રના લગ્ન!
લગ્નોમાં માતબાર ખર્ચાઓ કરવામાં ભારતના સામાન્ય લોકોથી માંડીને ધનકુબેરો સુધીના કોઈ બાકાત નથી. જ્યાં પરિવાર લગ્ન સમારંભોમાં માતબાર ખર્ચા કરે છે, ત્યારે આંધ્રપ્રદેશમાં એક આઈએએસ અધિકારીએ સમાજ માટે એક ઉદાહરણ પુરું પાડતું કામ કર્યું છે. વિશાખાપટ્ટનમ મહાનગર રીઝિયન ડેવલોપમેન્ટ ઓથોરિટી એટલે કે વીએમઆરડીએમાં કમિશનર પટનાલા વસંત કુમારે દશમી ફેબ્રુઆરીએ વિશાખાપટ્ટનમમાં યોજાનારા તેમના પુત્રના લગ્નમાં માત્ર […]