1. Home
  2. Tag "zakir naik"

મની લોન્ડરિંગ અને આતંકી પ્રવૃત્તિઓ મામલે ભારતમાંથી ભાગેડુ જાહેર ઝાકીર નાઈક કરશે ઈસ્લામનો પ્રચાર – ફિફા વર્લ્ડ કપમાં કતારે આપ્યું આમંત્રણ

ભારતમાંથી ભાગેડુ જાહેર જાકીર નાયક કરશે ઈસ્લામનો પ્રચાર  મળ્યું ફિફા વર્લ્ડ કપમાં આમંત્રણ દિલ્હીઃ- ભારતમાંથી ભાગેડૂ જાહેર ઝાકિર નાઈક હવે ઈસ્લામનો પ્રચાર ફીફા વર્લ્ડકપ દરમિયાન કરતો જોવા મળે તો નવાઈની વાત નહી હોય ,કારણ કે ઇસ્લામિક કટ્ટરપંથી મૌલાના ઝાકિર નાઇક કે જે  ભારતમાં વોન્ટેડ છે તેને ફિફા વર્લ્ડ કપ દરમિયાન ઉપદેશ આપવા માટે  કતારમાં આમંત્રણ […]

ઝાકિર નાઈકની સંસ્થા ઉપર વધારે પાંચ વર્ષનો પ્રતિબંધ ફરમાવાયો, કેન્દ્રીય ગૃહ વિભાગનો આદેશ

દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ વિભાગે વિવાદિત કહેવાતા ધર્મગુરુ ઝાકિર નાઈકની એનજીઓ ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન પર મોટી કાર્યવાહી કરી છે અને સંહગઠન ઉપર લગાવવામાં આવેલો પ્રતિબંધ પાંચ વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. આઈઆરએફને પ્રથમવાર 17મી નવેમ્બર 2016ના રોજ કેન્દ્ર સરકારે ગેરકાનીની સંગઠન જાહેર કર્યું હતું. કેન્દ્રીય ગૃહ વિભાર દ્વારા ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન એટલે કે આઈઆરએફ પર ફરી […]

કોઈપણ કાયદાથી ઉપર નથી, ડૉ. ઝાકિર નાઈક પણ નહીં : મલેશિયાના ગૃહ પ્રધાન

નવી દિલ્હી : આતંકવાદી ગતિવિધિઓના આરોપમાં ભારતમાં વોન્ટેડ ઈસ્લામિક પ્રચારક ઝાકિર નાઈક સંદર્ભે મલેશિયાના ગૃહ પ્રધાન એમ. યાસીને કહ્યુ છે કે તે કાયદાથી ઉપર નથી. તેમણે કહ્યુ છે કે કોઈપણ કાયદાથી ઉપર નથી, ડૉ. ઝાકિર નાઈક પણ નહીં. આના પહેલા મલેશિયાની સરકારે ઝાકિર નાઈકના ભાષણ પર રોક લગાવી હતી. મલેશિયાના અધિકારીઓએ ઝાકિર નાઈકે હિંદુઓ અને […]

મેલેશિયાએ કર્યું ખંડન, ઝાકિર નાઈકને શરણ આપવાનો ઈન્કાર કર્યો નથી

મલેશિયાની સરકારે સ્પષ્ટ કર્યું છે કે ઝાકિર નાઈકને શરણ આપવાનો ઈન્કાર કર્યો નથી. આના પહેલા એવા અહેવાલ હતા કે મલેશિયાની સરકારે વિવાદાસ્પદ ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈકને શરણ આપવાનો ઈન્કાર કર્યો છે. પરંતુ હવે મલેશિયાના ગૃહ મંત્રાલયે કહ્યું છે કે આવા અહેવાલો સાચા નથી. આના પહેલા મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદે પણ ઝાકિર નાઈકનું સમર્થન કર્યું હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code