શનિ અસ્ત થવા જઈ રહ્યા છે,આ 3 રાશિઓને થશે ધનહાનિ
જ્યોતિષમાં ગ્રહોના ઉદય અને અસ્તનું વિશેષ મહત્વ સમજાવવામાં આવ્યું છે.ખાસ કરીને જ્યારે શનિ જેવા ક્રુર ગ્રહનો ઉદય થાય છે કે અસ્ત થાય છે ત્યારે લોકો વધુ ચિંતા કરવા લાગે છે. શનિદેવ જલ્દી જ અસ્ત થવાના છે.જ્યોતિષીઓ અનુસાર, 30 જાન્યુઆરીએ શનિ કુંભ રાશિમાં અસ્ત કરશે, જેની અસર તમામ રાશિઓ પર જોવા મળશે.આ રાશિના લોકોને થોડી સાવધાની […]