Site icon Revoi.in

વડાપ્રધાને મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Social Share

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. નરેન્દ્ર મોદીએ આપણા રાષ્ટ્ર માટે શહીદ થયેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમની સેવા તેમજ બલિદાનને યાદ કર્યા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતું કે, “પૂજ્ય બાપુને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ. તેમના આદર્શો આપણને વિકસિત ભારત બનાવવા માટે પ્રેરિત કરે છે. હું આપણા રાષ્ટ્ર માટે શહીદ થયેલા તમામ લોકોને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને તેમની સેવા તેમજ બલિદાનને યાદ કરું છું.”

Exit mobile version