1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વિજયાદશમીના પર્વને લઈને રાજકોટના મીઠાઈના ધંધાર્થીઓને ત્યાં તપાસ હાથ ધરાઈ
વિજયાદશમીના પર્વને લઈને રાજકોટના મીઠાઈના ધંધાર્થીઓને ત્યાં તપાસ હાથ ધરાઈ

વિજયાદશમીના પર્વને લઈને રાજકોટના મીઠાઈના ધંધાર્થીઓને ત્યાં તપાસ હાથ ધરાઈ

0
Social Share

રાજકોટ: અસત્ય પર સત્યનો વિજય એટલે વિજયા દશમી.ત્યારે આવતીકાલે દશેરા છે.આ દિવસે લોકો મીઠાઈ ખાતા હોય છે.લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.

આરોગ્ય વિભાગે રાજકોટના મીઠાઈના ધંધાર્થીઓને ત્યાં તપાસ હાથ ધરી છે.વાસી મીઠાઈને લઈ રાજકોટમાં અલગ-અલગ મીઠાઈના વેપારીઓને ત્યાં ચકસણી હાથ ધરી છે..રાજકોટમાં દશેરાના દિવસે લાખો મીઠાઈ આરોગતા હોય છે..ત્યારે રાજકોટ વાસીઓના આરોગ્યની ચિંતા રાજકોટ મનપા કરી રહ્યું છે..

શહેરમાં આવેલ અનેક ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગે તપાસ કરી જરૂર જણાય ત્યાં વાસી મીઠાઈનો નાસ કર્યો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code