દિલ્હીઃ- વિદેશમંત્રી એસજયશકંરે કેનેડાને ફરી ચેતવણી આપી છે ખાલિસ્તાનના સનર્થકો પ્રત્યે જે રીતે કેનેડા નરમ વલણ દાખવી રહ્યું છે તે દેશના હિત માટે સારુ નથી વિદેશમંત્રીએ એમ જણઆવ્યું હતું .
જાણકારી પ્રમાણે તેમણે કહ્યું કે ભારત તરફથી વારંવારની ચેતવણીઓ છતાં એવું લાગતું નથી કે કેનેડા સરકાર ખાલિસ્તાન તરફી સંગઠનો અને ઉગ્રવાદીઓની ગતિવિધિઓને રોકવામાં કોઈ ગંભીરતા દાખવવા તૈયાર છે. ખાલિસ્તાન તરફી સંગઠનો એટલા બોલ્ડ થઈ ગયા છે કે તેઓ હવે સીધા કેનેડામાં ભારતીય હાઈ કમિશનના વરિષ્ઠ અધિકારીઓ વિરુદ્ધ જાહેરમાં પોસ્ટરો લગાવી રહ્યા છે અને તેમના જીવન પર જોખમ ઊભુ કરે છે.
વધુમાં તેમણે એમ પણ કહ્યું કે હાલ પણ

