1. Home
  2. રાષ્ટ્રીય – National

રાષ્ટ્રીય – National

ICUમાં સારવારના ધોરણો સુધારવા સુપ્રીમ કોર્ટનો આદેશ, રાજ્યોએ એક સપ્તાહમાં એક્શન પ્લાન સોંપવા નિર્દેશ

નવી દિલ્હી, 25 એપ્રિલ 2026: દેશની હોસ્પિટલોમાં ગંભીર હાલતમાં સારવાર લઈ રહેલા દર્દીઓને મળતી સુવિધાઓમાં એકરૂપતા અને ગુણવત્તા લાવવા માટે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. જસ્ટિસ અહેસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ આર. મહાદેવનની ખંડપીઠે જણાવ્યું હતું કે માત્ર દિશાનિર્દેશો બનાવવા પૂરતું નથી, તેનું પાયાના સ્તરે અમલીકરણ અને દેખરેખ અત્યંત અનિવાર્ય છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે […]

ટેકનોલોજી-સહકારી મોડેલના સંગમથી જ ભારતના ગતિશીલતા ઇકોસિસ્ટમને મજબૂત બનાવી શકાય: પીયુષ ગોયલ

મુંબઈ, 25 એપ્રિલ 2026: શહેરી પરિવહન ક્ષેત્રે ક્રાંતિ લાવવા અને ડ્રાઈવરોની આર્થિક સ્થિતિ સુધારવા માટે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે મુંબઈમાં ‘ભારત ટેક્સી’ ડ્રાઈવર ઓનબોર્ડિંગ પહેલનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે. આ પહેલ દ્વારા મુંબઈના હજારો ટેક્સી અને ઓટો-રિક્ષા ચાલકોને ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડીને તેમની આવક અને આજીવિકામાં વૃદ્ધિ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. કાંદિવલી વેસ્ટ સ્થિત […]

પશ્ચિમ એશિયામાં તણાવ છતાં ભારતમાં ઈંધણ અને ઊર્જા પુરવઠો સુરક્ષિત: અફવાઓથી દૂર રહેવા સરકારની અપીલ

નવી દિલ્હી, 25 એપ્રિલ 2026: પશ્ચિમ એશિયામાં પ્રવર્તી રહેલી અસ્થિર ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિને પગલે ભારત સરકાર હાઈ એલર્ટ પર છે. આજે નેશનલ મીડિયા સેન્ટર ખાતે આયોજિત ઉચ્ચ સ્તરીય મીડિયા બ્રીફિંગમાં પેટ્રોલિયમ, શિપિંગ અને વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ દેશની ઊર્જા સુરક્ષા અને વિદેશમાં વસતા ભારતીયોની સલામતી અંગે મહત્વપૂર્ણ વિગતો જાહેર કરી હતી. સરકારે સ્પષ્ટ કર્યું છે કે […]

બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ એવું તો શું કહ્યું કે મોહન ભાગવતજી હસી પડ્યા?

નાગપુર, 25 એપ્રિલ, 2026 – બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ એવું તો શું કહ્યું કે મોહન ભાગવતજી હસી પડ્યા? આવો પ્રશ્ન કરવાનું કારણ એ છ કે છેલ્લા કેટલાક વર્ષથી હિન્દુઓને જ્ઞાતિ-જાતિના વાડા છોડીને સંગઠિત કરવા માટે પ્રયાસ કરી રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાષ્ટ્રના પ્રવાસે છે. એ દરમિયાન તેમણે નાગપુરમાં સંઘ કાર્યાલયની પણ મુલાકાત લીધી હતી અને સભાને […]

રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ ભાજપમાં જોડાયા

નવી દિલ્હી, 24 એપ્રિલ, 2026: રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ ભાજપમાં જોડાઈ ગયા છે. તે સાથે આમ આદમી પાર્ટીને ખૂબ જ મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. પાર્ટીના રાજ્યસભાના ત્રણ સાંસદો આજે શુક્રવારે (24 એપ્રિલ, 2026) ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં સામેલ થઈ ગયા છે. આ પહેલા રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટી છોડવાની […]

જે દેશ પોતાના કામદારોની ગરિમાનું સન્માન કરે છે તે પ્રગતિના પથ પર અડગ રહે છે: ડો. માંડવિયા

નવી દિલ્હી, 24 એપ્રિલ 2026: કેન્દ્રીય શ્રમ અને રોજગાર અને યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે ​​બડગામના ઓમપોરા ખાતે 30 બેડની કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઈએસઆઈસી) હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું, જે જમ્મુ અને કાશ્મીરમાં કામદારો અને તેમના પરિવારો માટે આરોગ્યસંભાળની સુલભતા અને સામાજિક સુરક્ષા માળખાને મજબૂત બનાવશે. નવી ઉદ્ઘાટન કરાયેલી હોસ્પિટલ કાશ્મીરની પ્રથમ […]

આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ, રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદો ભાજપમાં જોડાશે

નવી દિલ્હી, 24 એપ્રિલ, 2026 – આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ પડ્યું છે. પક્ષના 10માંથી સાત સાંસદોએ એક સાથે AAP સાથે છેડો ફાડી દીધો છે અને તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. આ સાંસદોએ આજે બપોરે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદ યોજીને પક્ષ છોડવાની અને ભાજપમાં વિલય કરવાની જાહેરાત કરી છે. રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટીના બે […]

ભારતની નરક સાથે સરખામણી કરનાર ટ્રમ્પને ઈરાને આપ્યો સણસણતો જવાબ

મુંબઈ, 24 એપ્રિલ 2026: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક વિવાદાસ્પદ સોશિયલ મીડિયા પોસ્ટને કારણે વૈશ્વિક સ્તરે મોટો રાજદ્વારી વિવાદ સર્જાયો છે. ભારત અને ચીન જેવા દેશો માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરનાર ટ્રમ્પને હવે ઈરાને આકરો જવાબ આપ્યો છે. મુંબઈ સ્થિત ઈરાની વાણિજ્ય દૂતાવાસે ટ્રમ્પને ભારતની સંસ્કૃતિનો પરિચય કરાવતા ‘કલ્ચરલ ડિટોક્સ’ (સાંસ્કૃતિક શુદ્ધિ) કરવાની સલાહ આપી […]

બંગાળમાં પ્રથમ તબક્કામાં થયેલા જંગી મતદાન બદલ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે ખુશી વ્યક્ત કરી

નવી દિલ્હી, 24 એપ્રિલ 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી ડ્યુટી પર તૈનાત કર્મચારીઓના નામ મતદાર યાદીમાંથી કથિત રીતે હટાવવા અંગેની અરજીઓ પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ મામલે અરજદારોએ હવે એપેલેટ ટ્રિબ્યુનલ અથવા કલકત્તા હાઈકોર્ટનો સંપર્ક કરવો જોઈએ. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે પશ્ચિમ બંગાળમાં […]

ભારતમાં જોખમી ઔદ્યોગિક કચરાના ઉત્પાદનની સામે નોંધાયેલા સ્થળો ખુબ જ ઓછા

વર્ષે આશરે 1.566 કરોડ મેટ્રિક ટન જોખમી ઔદ્યોગિક કચરાનું ઉત્પાદન માત્ર 200થી પણ ઓછા પ્રદુષિત સ્થળ નોંધાયેલા નવી દિલ્હી, 24 એપ્રિલ 2026: ભારતમાં દર વર્ષે આશરે 1.566 કરોડ મેટ્રિક ટન જોખમી ઔદ્યોગિક કચરો પેદા થાય છે. આટલી મોટી માત્રામાં કચરો હોવા છતાં, સરકારી ચોપડે આખા દેશમાં માત્ર 200થી પણ ઓછા પ્રદૂષિત અથવા સંભવિત પ્રદૂષિત સ્થળો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code