1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

કૉંગ્રેસના ઘોષણાપત્રમાં મુસ્લિમ લીગની છાપ: સહારનપુરમાં પીએમ મોદીના ભાષણની 7 મોટી વાત

સહારનપુર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સહારનપુરમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરી. લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં 19 એપ્રિલે સહારનપુરમાં મતદાન થશે. ભાજપે પૂર્વ સાંસદ રાઘવ લખનપાલને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે માજિદ અલી બીએસપીના ઉમેદવાર છે. ઈમરાન મસૂદ સપા-કોંગ્રેસ ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ જયંત ચૌધરી પણ […]

જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-370ને બહાલ કરવાની તૈયારીમાં કૉંગ્રેસ, સ્મૃતિ ઈરાનીએ લગાવ્યો આરોપ

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી અને અમેઠીથી ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસના ઘોષણાપત્રની ટીકા કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ સત્તામાં આવવા પર જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-370ને બહાલ કરવાની યોજના બનાવી રહી છે. લોકસભા ચૂંટણી માટે દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં રેલીઓમાં ભાગ લઈ રહેલા સ્મ઼ૃતિ ઈરાનીએ શુક્રવારે મોડી સાંજે શહારના વેપારીઓની સાથે સંવાદ બેઠક કરી હતી. […]

કાશી વિશ્વનાથ મંદિરનું ફેસબુક એકાઉન્ટ હેક, અશ્લિલ કન્ટેન્ટની લિંક કરાય પોસ્ટ

વારાણસી: વિશ્વપ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરનું ફેસબુક એકાઉન્ટ હેક કરી લેવામાં આવ્યું છે. હેકરે અશ્લિલ કંટેન્ટની લિંક પોસ્ટ કરી છે. આની જાણકારી મળ્યા બાદ કાશી વિશ્વનાથ મંદિર પ્રશાસને કન્ટેન્ટને હટાવવાની કામગીરી શરૂ કરી. મંદિર પ્રશાસન તરફથી ચોક પોલીસ સ્ટેશનને આને લઈને સૂચિત કરવામાં આવ્યું. ફરિયાદ બાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે. કાશી વિશ્વનાથ મંદિર પ્રશાસને […]

બિહારમાં મળ્યો નહીં મોકો, કન્હૈયા કુમારને હવે દિલ્હીથી લડાવવાની તૈયારીમાં કૉંગ્રેસ

નવી દિલ્હી: જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમારને તે સમયે મોટો આંચકો લાગ્યો હતો, જ્યારે બિહારમાં મહાગઠબંધનના નેતૃત્વ કરનારી લાલુ યાદવની પાર્ટી આરજેડીએ બેગૂસરાયની બેઠક સીપીઆઈના ખાતામાં આપી દીધી. તેની સાથે જ 2019માં ગિરિરાજસિંહની વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં ઉભેલા કન્હૈયા કુમારને નિરાશા હાથ લાગી. હવે ખબર આવી રહી છે કે કોંગ્રેસ પાર્ટી પોતાના આ સ્ટાર […]

મનીષ સિસોદિયાને આજે પણ મળી નહીં રાહત, કોર્ટે 18 એપ્રિલ સુધી વધારી જ્યુડિશયલ કસ્ટડી

નવી દિલ્હી: દિલ્હી દારૂ નીતિ ગોટાળા સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં એરેસ્ટ કરાયેલા દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાને આજે પણ કોઈ રાહત મળી શકી નથી. રાઉજ એવેન્યૂ કોર્ટે મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ  કસ્ટડી 18 એપ્રિલ સુધી લંબાવી દીધી છે. સ્પેશયલ જજ કાવેરી બાવેજાએ પહેલા આપવામાં આવેલી જ્યુડિશિયલ કસ્ટડીની અવધિના સમાપ્ત […]

બંગાળ: ફરી એકવાર NIAએની ટીમ ઉપર હુમલો, બ્લાસ્ટના કેસમાં આરોપીની ધરપકડ કરવા ટીમ ગઈ હતી

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં ઈડી ઉપર હુમલાની ઘટનાને ત્રણ મહિના બાદ ફરી એકવાર એનઆઈએની ટીમ ઉપર હુમલાની ઘટના બની છે. પૂર્વ મિદનાપુરમાં ભૂપતિનગરમાં અજાણઅયા શખ્સોએ તપાસનીશ એજન્સીના વાહન ઉપર ભારે પથ્થરમારો કર્યો હતો. જેમાં વાહનને ભારે નુકશાન થયું છે. એનઆઈએની ટીમ એક મામલે ભૂપતનગર બ્લાસ્ટમાં કેન્દ્રીય સુરક્ષાદળ સાથે એક આરોપીને ઝડપી લેવા માટે ગઈ હતી […]

૬ એપ્રિલ, ભાજપાનો સ્થાપના દિવસ : ૨ થી ૩૦૩ બેઠકો સુધીની ભાજપાની વિકાસયાત્રાની એક ઝલક

પ્રશાંત વાળા, પૂર્વ પ્રદેશ કન્વીનર – ભાજપ મીડિયા સેલ- ગુજરાત ૨૦૧૯ લોકસભાની ચૂંટણીના પરિણામોએ ભારતની રાજનીતિમાં નવો ઈતિહાસ રચ્યો હતો. કોઈ બિનકોંગ્રેસી સરકાર સતત બીજી વખત પૂર્ણ બહુમતી સાથે સત્તામાં આવી હોય તેવું દેશના રાજકીય ઇતિહાસમાં આ પ્રથમ વખત બન્યું હતું.૨૦૧૯માં ભારતીય જનતા પાર્ટીને મળેલું પ્રચંડ જનસમર્થન એ વાતની સાબિતી છે કે દેશની જનતાને ભાજપા […]

અમેરિકાના ન્યુયોર્કમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ફફડાટ ફેલાયો

નવી દિલ્હીઃ અમેરિકાના ન્યુયોર્કમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અમેરિકાના સમય મુજબ શુક્રવારે સવારે 10.30 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. USGSના જણાવ્યા મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ ન્યુયોર્ક સિટીથી લગભગ 64 કિમી પશ્ચિમમાં મધ્ય ન્યુજર્સીમાં ટેવક્સબરીમાં હતું. કોઇ નુકસાનનો અહેવાલ નહી- એરિક એડમ્સ USGSના જણાવ્યા મુજબ સાંજે 5:59 કલાકે નાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેની તીવ્રતા 4.0 […]

ભારતમાં અશાંતિ ફેલાવનારા આતંકીઓને પાકિસ્તાનમાં ઘુસીને ઠાર મરાશેઃ રાજનાશ સિંહ

નવી દિલ્હીઃ ભારતમાં આતંકવાદી પ્રવતિઓને આંજામ આપવાના પ્રવાસ કર્યા બાદ સીમા પાર કરીને ભાગી જનાર વ્યક્તિને ખતમ કરવા માટે ભારત પાકિસ્તાનમાં ઘુસીને મારશે, તેવો દ્રઢ નિર્ધાર કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહએ જણાવ્યું હતું. પાકિસ્તાનમાં આશરો લેનારો ભારત વિરોધી તત્વોને ભારતની ગુપ્તચર એજન્સી ખાતમો બોલાવતા હોવાનો ચોંકાવનારો દાવો બ્રિટીશ અખબારે દાવો કર્યાં હતો. બ્રિટીશ અખબારના દાવાના […]

ધૂમ્રપાન છોડવા માટે આ વસ્તુ રામબાણ છે, અભ્યાસમાં બહાર આવ્યું..

આપણે બધા જાણીએ છીએ કે ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે કેટલું નુકસાનકારક છે, તેમ છતાં તેનું વ્યસન છોડવું આપણા માટે મુશ્કેલ છે. જો કે, તાજેતરમાં ધૂમ્રપાન છોડવા માટેનો રામબાણ ઉપાય બહાર આવ્યો છે. ધૂમ્રપાનની આદત આપણા સ્વાસ્થ્ય માટે કેટલી હાનિકારક છે તેનાથી દરેક વ્યક્તિ વાકેફ છે. જો કે, કેટલાક લોકો ઇચ્છે તો પણ તેને છોડી દેવું હજુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code