1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

યંગ ઈન્ડિયન્સ (Yi) ચળવળઃ પાયાનાં સેવાકાર્યોથી લઈને નેતૃત્વ વિકાસ દ્વારા વિકસિત ભારતનો સંકલ્પ

[અલકેશ પટેલ] અમદાવાદ, 9 જાન્યુઆરી, 2026 – Young Indians (Yi) Movement: A vision for a developed India ભારતની જેન-ઝી (Gen-Z) પેઢી પાસે સકારાત્મકતાનાં અનેક કારણ છે. ભારતની જેન-ઝી પેઢી પાસે યોગ્ય નેતૃત્વ છે. ભારતની આ પેઢીને રાષ્ટ્રપ્રેમ અને ધાર્મિક મૂલ્યો તરફ વાળી શકે તેવા વિદ્વાનો સમયાંતરે દેશને મળતા રહ્યા છે. અને એ જ કારણ છે […]

શામળાજી મહોત્સવ 2026નો આજે પ્રારંભઃ જિલ્લા કલેક્ટરે શું કરી અપીલ, જુઓ VIDEO

આજે સાંજે મધુર અવાજના જાદુગર ગાયક ઓસમાણ મીર તેમની મોહક ભક્તિમય અને લોકસંગીતની પ્રસ્તુતિ કરશે શામળાજી, 8 જાન્યુઆરી, 2026 – Shamlaji Mahotsav 2026 begins today અરવલ્લી જિલ્લાના પવિત્ર તીર્થસ્થાન શામળાજીમાં આજથી ભવ્ય અને રંગારંગ શામળાજી મહોત્સવ 2026નો શુભારંભ થઈ રહ્યો છે. આ બે દિવસીય મહોત્સવ શક્તિ, ભક્તિ, સંસ્કૃતિ અને કલાના અનોખા સંગમનું પ્રતીક બનીને ભક્તોના હૃદયમાં […]

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026માં 50 દેશોના 135 પતંગબાજ સહભાગી થશે

જર્મનીના ચાન્સેલર ફ્રેડરીક મર્ઝની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 12 જાન્યુઆરીએ અમદાવાદ ખાતે પતંગ મહોત્સવનો પ્રારંભ આ મહોત્સવમાં ભારતના 13 રાજ્યોમાંથી 65 અને ગુજરાતના 16 જિલ્લામાંથી 871 પતંગબાજો લેશે ભાગ ગાંધીનગર, 8 જાન્યુઆરી, 2026 – International Kite Festival-2026 આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026માં 50 દેશોના 135 પતંગબાજ સહભાગી થશે. આ પતંગ મહોત્સવ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી […]

VIDEO: સોમનાથ સ્વાભિમાન પર્વઃ આખું ગુજરાત આજથી ત્રણ દિવસ સુધી શિવમય બનશે

સોમનાથ મંદિર પર થયેલા આક્રમણને 1000 વર્ષ  તેમજ પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે તારીખ 08 જાન્યુઆરી થી 11 જાન્યુઆરી 2026 દરમ્યાન ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ઉજવાશે તા.11 મી જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો સોમનાથ ખાતે ભવ્ય રોડ-શો યોજાશે અને ત્યાર બાદ જંગી જાહેરસભાને સંબોધશે રાજ્યના 243 શિવ મંદિરોમાં તા. 8 થી 10 જાન્યુઆરી દરમિયાન 72 કલાક […]

સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ માત્ર ધાર્મિક કાર્ય નહિ, ભારતીયોની આસ્થા-ચેતનાનું પ્રતિબિંબ છેઃ જગદીશભાઈ વિશ્વકર્મા

‘સોમનાથ સ્વાભિમાન પર્વ‘ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સોમનાથ પ્રવાસ પૂર્વે પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સોમનાથની મુલાકાત લીધી સોમનાથ, 7 જાન્યુઆરી, 2026 – Reconstruction of Somnath Temple  સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ માત્ર ધાર્મિક કાર્ય નહિ, ભારતીયોની આસ્થા-ચેતનાનું પ્રતિબિંબ છે, તેમ ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ આજે અહીં જણાવ્યું હતું. સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિર પર મહમૂદ ગઝનવીએ […]

સુરત લિટરેચર ફેસ્ટિવલ 2026: ત્રણ દિવસમાં 30થી વધુ વક્તા 2047ના ભારતનું મંથન કરશે

સુરત લિટરેચર ફેસ્ટિવલ 2026, 9 થી 11 જાન્યુઆરી દરમિયાન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાશે [અલકેશ પટેલ] સુરત, 5 જાન્યુઆરી, 2026 – Surat Literature Festival 2026 સાહિત્ય, પુસ્તકો અને કળા-સંસ્કૃતિના માધ્યમથી વર્તમાન ભારતનું ચિત્ર રજૂ કરીને દેશના ઉજ્જ્વળ ભવિષ્ય માટે ચિંતન-મનન કરવાનો ઉત્સવ આવતા શુક્રવારે 9મી જાન્યુઆરીએ સુરતમાં શરૂ થઈ રહ્યો છે. 2020માં સુરત […]

સુરતઃ સમસ્ત લેઉવા પાટીદાર સમિતિ દ્વારા ભાજપના મંત્રીઓ-પદાધિકારીઓનું સન્માન VIDEO

સુરત, 3 જાન્યુઆરી, 2026 – Samast Leuva Patidar Committee ગુજરાત પ્રદેશ ભાજપ મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, સમસ્ત લેઉવા પાટીદાર સમિતિ, સુરત દ્વારા મોટા વરાછા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીની ઉપસ્થિતિમાં રાજય સરકારના વિવિઘ મંત્રીઓનો તેમજ ભાજપના નવનિયુકત પ્રદેશ પદાધિકારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ […]

બગદાણા ઘટના અંગે કોંગ્રેસના આક્ષેપ ભાજપે ફગાવ્યાઃ જુઓ વીડિયો

ભાવનગર, 2 જાન્યુઆરી, 2026 – Bagdana incident મહુવાના બગદાણામાં યુવાન નવનીત બાલધિયા પર થયેલા હિચકારા હુમલાની ઘટનાના પડઘા હવે સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે. આ મામલે રાજકીય ગરમાવો વધ્યો છે અને કોંગ્રેસના આક્ષેપનો ભાજપના મુખ્ય પ્રવક્તાએ જવાબ આપ્યો છે. બીજી તરફ પૂર્વ મંત્રીઓ અને કોળી સમાજના અગ્રણીઓ પીડિતના ખબર-અંતર પૂછવા મહુવાની હનુમંત હોસ્પિટલે દોડી આવ્યા હતા. […]

“સંક્રમણ કાળ”ની મધ્યસ્થ થીમ સાથે “વસુધૈવ કુટુંબકમ કી ઓર”ની ચોથી આવૃત્તિનું આયોજન

(અલકેશ પટેલ) અમદાવાદ, 30 ડિસેમ્બર, 2025: Vasudhaiva Kutumbakam Ki Aur જ્યોત દ્વારા વસુધૈવ કુટુંબકમ કી ઓર કોન્ક્લેવની ચોથી આવૃત્તિ આગામી થોડા દિવસમાં યોજાઈ રહી છે. આ વર્ષે આ કોન્ક્લેવ આંતરરાષ્ટ્રીય સ્તરની રહેશે અને તેનું આયોજન મુંબઈમાં કરવામાં આવ્યું છે. 16થી 22 જાન્યુઆરી, 2026 દરમિયાન યોજાનાર આ કોન્ક્લેવનું આ વખતની મધ્યસ્થ થીમ સંક્રમણ કાળ (An era of […]

ગિફ્ટ સિટીમાં ઇન્ડિયન એ.આઈ. રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરાશે

ગુજરાતે પી.પી.પી. મોડલ પર ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરનારા દેશના પ્રથમ રાજ્યનું ગૌરવ મેળવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી સાથે IAIRO 1 જાન્યુઆરી 2026થી કાર્યરત થશે ગાંધીનગર, 30 ડિસેમ્બર, 2025 – Indian AI Research Organization ગાંધીનગર ગિફ્ટ સિટીમાં ઇન્ડિયન એ.આઈ. રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરાશે. ગુજરાતે પી.પી.પી. મોડલ પર ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરનારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code