દિલ્હી: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 119 નવા કેસ નોંધાયા,આટલા દર્દીઓના થયા મોત
દિલ્હી : રાજધાની દિલ્હીમાં રવિવારે કોવિડ-19ના 119 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમણને કારણે ત્રણ લોકોના મોત થયા છે. શહેરમાં સંક્રમણનો દર 5.5 ટકા નોંધાયો છે. સરકારી આંકડાઓમાં આ માહિતી મળી છે. દિલ્હી સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દિલ્હીમાં અત્યાર સુધીમાં કુલ 20,40,115 લોકો સંક્રમિત થયા છે. એવું કહેવામાં […]