1. Home
  2. ગુજરાતી
  3. રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો માટે થયેલી પેટાચૂંટણીનું પરિણામ જાહેર
રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો માટે થયેલી પેટાચૂંટણીનું પરિણામ જાહેર

રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો માટે થયેલી પેટાચૂંટણીનું પરિણામ જાહેર

0
Social Share

અમદાવાદ: રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો માટે થયેલી પેટાચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતુ જેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના પક્ષના ઉમેદવાર દિનેશભાઈ પ્રજાપતિ અને રામભાઈ મોકરીયાને પેટાચૂંટણીમાં વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.

તારીખ 22 ફેબ્રુ. 21ના રોજ ચૂંટણીના નિરીક્ષક દ્વારા સત્તાવાર રીતે આ બંન્ને ભાજપના ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.

મહત્વનું છે કે નેતા અહેમદ પટેલ અને અભય ગણપતરાય ભારદ્વાજનું અવસાન થતા પેટાચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતુ.

બંન્ને ભાજપના નેતાઓના વિજય બદલ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે  સાંસદોને અભિનંદન પણ પાઠવ્યા હતા.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code