1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. ચોમાસાની સિઝનમાં  સૂંઠ વાળા દૂધનું કરવું જોઈએ સેવન- શરદી, ખાસી અને કફમાં મળે છે રાહત
ચોમાસાની સિઝનમાં  સૂંઠ વાળા દૂધનું કરવું જોઈએ સેવન- શરદી, ખાસી અને કફમાં મળે છે રાહત

ચોમાસાની સિઝનમાં  સૂંઠ વાળા દૂધનું કરવું જોઈએ સેવન- શરદી, ખાસી અને કફમાં મળે છે રાહત

0
Social Share

હાલ વરસાદની સિઝન ચાલી રહી છે આવી સ્થિતિમાં વરસાદમાં જો આપણે જરા પણ ભીંજાયે અટલે શરદી ખાસી અવને કફની ફરીયાદ રહે છે આવી સ્થિતિમાં દરરોજ સવારે તમારે સૂંઠવાળા દૂધનું સેવન કરવું જોઈએ જો તમારે સૂંઠ વાળું દૂધ સવારે ન પીવું હોય તો રાત્રે સુતા વખતે એક કપ દૂધમાં સૂંઠ અને એલચી પાવડર નાખીને પી શકો છો આનાથી સ્વાસ્થ્ય લક્ષી ઘણા બધા ફાયદાઓ થાય છે.

પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સ જેવા પોષક તત્વો આપણા આહારમાં આવશ્યક છે. આવી સ્થિતિમાં, તમે સૂકા આદુના દૂધનું સેવન કરી શકો છો, કારણ કે તે આપણા શરીરને ઘણા ફાયદા આપવા માટે જાણીતું છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ અને બળતરા વિરોધી ગુણધર્મો છે.
સૂંઠ વાયરલ ફલૂ, શરદીમાં રાહતની સાથે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ કામ કરે છે, કારણ કે તેમાં બેક્ટેરિયા વિરોધી અને બળતરા વિરોધી ગુણધર્મો છે. આવી સ્થિતિમાં, તમે દરરોજ સૂકા આદુ એટલે કરે સૂઠ વાળું દૂધ પી શકો છો.સૂંઠની સાથે તમે દૂધમાં એલચીનો પાવડર પણ મિક્ કરી શકો છો,

આ સાથે જ સૂંઠ વાળા દૂધમાં મધ નાખીને તેને સ્વિટ બાનવીને પીવાથી પણ કફ છૂચટો પડે છે અને શરદીમાં રાહત મળે છે, ખાસ કરીને જે લોકોને સાંઘાના દુખાવાની ફરીયાદ હોય તેમણે સૂંઠ લાવું દૂધ પીવાથી સંધિવા અને સાંધાના દુખાવામાં ઘણી રાહત મળે છે.

રાત્રે સૂતા પહેલા સૂકા આદુના દૂધનું સેવન કરવું જોઈએ. તેનાથી પાચન સંબંઘિત સમસ્યાઓ તથા પેટમાં દુખાવો, એસિડિટી, કબજિયાત અને ખાટા ઓડકાર જેવી માં રહાત મળે છે.

ગળામાં દુખાવો, શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓ થાય છે. તો તમે સૂંઠ વાળી ચા પણ પી શકો છો, દૂધમાં પણ સૂંઠ નાખીને તમે મરીનો પાવડર તથા હળદર નાખી તેનું સવન કરી શકો છો તેનાથી ગળાના દુખાવામાં રહાત મળે છે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code