1. Home
  2. ગુજરાતી
  3. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભકામના પાઠવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભકામના પાઠવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભકામના પાઠવી

0
Social Share
  • ગણતંત્ર દિવસના પર્વની ઉજવણી
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી શુભકામના
  • દેશવાસીઓને આપી શુભકામના

દિલ્હી: 26 મી જાન્યુઆરીના રોજ પ્રજાસતાક દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.ત્યારે આજે 73 માં પ્રજાસતાક દિવસ નિમિતે પીએમ મોદી સહીત અનેક નેતાઓ ગણતંત્ર દિવસની શુભકામના પાઠવી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 73 માં ગણતંત્ર દિવસ નિમિતે દેશવાસીઓને શુભકામના પાઠવી છે,તેમણે ટવિટ કરીને લખ્યું કે,તમને બધાને પ્રજાસતાક દિવસની હાર્દિક શુભકામના,જય હિન્દ, Wishing you all a happy Republic Day. Jai Hind!

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code