1. Home
  2. Tag "2047"

અમે બે-અમારા બેથી પણ બચી રહ્યા છે ભારતીયો, 2050 સુધીમાં ભારતમાં ઘટવા લાગશે વસ્તી!

નવી દિલ્હી: ધાર્મિક વસ્તી અસંતુલન વચ્ચે હિંદુઓને વધુ બાળકો પેદા કરવાના હોકારા પડકારા થાય છે. પણ એક અહેવાલમાં હવે અમે બે-અમારા બેથી પણ લોકો બચી રહ્યા છે. આવુંને આવું ચાલતું રહેશે તો ભારતમાં 2050 સુધીમાં વસ્તી ઘટવા લાગશે 2047માં ભારતને વિકસિત બનાવવાનો રોડ મેપ તો તૈયાર કરાય રહ્યો છે, પણ આ વિકાસના ફળ ચાખવા માટે […]

2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો માર્ગ ગુજરાતમાંથી પસાર થાય છે : કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જણાવ્યું છે કે, MSME સેક્ટર માટેના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનને અનુરૂપ વાઇબ્રન્ટ સમિટની 10મી એડિશનને ગાંધીનગર સુધી સિમિત નહીં રાખીને રાજ્યના જિલ્લાઓ સુધી વિસ્તારી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્યમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ કાર્યરત એવા નાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળે, ડેવલોપમેન્ટ અને એક્સપાન્શનનું પ્લેટફોર્મ મળે તેવી પ્રણાલી આ વર્ષની વાઇબ્રન્ટ […]

2047નું ભારત વધુ સમૃદ્ધ, મજબૂત અને સુખી હશેઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી

નવી દિલ્હીઃ 2020 બેચના 175 IAS અધિકારીઓના જૂથ, જે હાલમાં વિવિધ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોમાં સહાયક સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, તેમણે આજે (25 ઓગસ્ટ, 2022) રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, સનદી કર્મચારીઓ તરીકે, તેઓ જ્ઞાન, સપ્લાય-ચેન, ઇનોવેશન, ટેકનોલોજી-વિકાસ અને અન્ય વિવિધ ક્ષેત્રોના […]

ભારતને વર્ષ 2047માં ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવાના કાવતરાનો પર્દાફાશઃ બિહારથી બે આતંકી ઝડપાયાં

પટનાઃ બિહારની રાજધાની પટનામાં દેશ વિરોધી ગતિવિધિઓમાં સંડોવાયેલા બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. બંને આતંકવાદીઓમાં એક ઝારખંડ પોલીસના નિવૃત્ત પોલીસ અધિકારી મોહમ્મદ જલાલુદ્દીન છે, જ્યારે બીજો અતહર પરવેઝ છે, જે પીએફઆઈનો વર્તમાન સભ્ય છે. પટના પોલીસના જણાવ્યા અનુસાર, આ બંને માર્શલ આર્ટની આડમાં આતંકવાદી તાલીમ આપતા હતા. તેમજ વર્ષ 2047 સુધીમાં ભારતને ઈસ્લામિક રાષ્ટ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code