1. Home
  2. Tag "AFGHANISTAN"

ભારત સહીતના આ દેશોની ચેતવણીઃ અફઘાનિસ્તાનમાં બળજબરીથી બનેલી સરકારને નહી આપીએ માન્યતા

ભારત સહીતના દેશોએ આપી ચેતવણી અફઘાનમાં બળજબરીથી બનેલી સરકારે માન્ય નહી ગણીએ દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલબાનો દ્રારા સતત  આંતક ફેલાવવવામાં આવી રહ્યો છે ત્યારે ભારત, જર્મની, કતાર, તુર્કી અને અન્ય ઘણા દેશોએ ફરીથી પુનરાવર્તન કર્યું છે કે તેઓ અફઘાનિસ્તાનમાં જબરદસ્તી બંદૂકોની ઘારે રચાયેલી કોઈપણ સરકારને માન્યતા આપશે નહીં. સાથે જ દરેક વ્યક્તિએ યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં હિંસા અને […]

તાલિબાન 90 દિવસમાં કાબુલને સંપૂર્ણપણે કબજામાં લઇ લેશે: US ગુપ્તચર એજન્સી

તાલિબાને હવે પ્રાંતીય રાજધાની ગઝની પર કર્યો કબજો તાલિબાનનો ખતરો અફઘાનિસ્તાનમાં સતત વધી રહ્યો છે તાલિબાન 90 દિવસમાં કાબુલ પર સંપૂર્ણ પકડ જમાવી લેશે નવી દિલ્હી: તાલિબાનનો ખોફ અફઘાનિસ્તાનમાં સતત વધી રહ્યો છે. અનેક વિસ્તારોમાં તાલિબાનોએ આતંક મચાવીને કબજો કર્યો છે. હવે તાલિબાને એક પ્રાંતીય રાજધાની ગઝની પર કબજો કર્યો છે. અમેરિકન અને નાટો સૈનિકોની […]

તાલિબાનનો આતંકી ચરમસીમાએ, 6 દિવસમાં 9 પ્રાંત કબજે કર્યા

અફઘાનિસ્તાનમાં તાલિબાનનો આતંક ચરમસીમાએ તાલિબાને છ દિવસમાં 9 પ્રાંત કબજે કર્યા સૈન્યએ બીજી બાજુ 450 આતંકીઓનો ખાત્મો પણ કર્યો નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કહેર અને આતંક ચરમસીમાએ છે. આતંકીઓ સતત નવા નવા વિસ્તારો કબજે કરી રહ્યા છે. તાલિબાને અત્યાર સુધીમાં અફઘાનિસ્તાનના નવ પ્રાંતો પર કબ્જો કરી લીધો છે. માત્ર એક જ દિવસમાં ત્રણ પ્રાંત પર […]

અફઘાનિસ્તાનની વણસતી સ્થિતિઃ તાલિબાનીઓ એ કંઘાર જેલ તોડીને કેટલાક કેદીઓને છોડાવ્યા

અફઘાનિસ્તાનની હાલત કફોળી તાલીબાનીઓનો વધી રહ્યો છે આતંક તાલીબાનીઓ એ કંઘાર જેલ તોડી કેદીઓને છોડાવ્યા દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનનીઓનો સતત આતંક વધતો જોવા મળી રહ્યો છે,ઘીમે યગીમે અફઘાનમાં તાલિબાનીઓ સક્રિય બની રહ્યા છે,અને પોતાની નાપાક હરકતોને અવારનવાર અંજામ આપતા જોવા મળી રહ્યા છે..અફઘાનના અનેક વસ્તારો પર પોતાનો કબ્જો જમાવી ચૂકેલા તાલિબાન દ્વારા ફરી એક વખત એફઘાનમાં […]

તાલિબાનના વધતા અત્યાચાર વચ્ચે ભારતીયોને અફઘાનિસ્તાન છોડવા ભારતીય દૂતાવાસની સલાહ

અફઘાનિસ્તાનમાં સતત વધતી હિંસા વચ્ચે ભારતીય દૂતાવાસ ચિંતિત ભારતીય દૂતાવાસે અફઘાનિસ્તાનમાં રહેતા ભારતીયો માટે એડવાઇઝરી જારી કરી ભારતીયોને તત્કાળ અફઘાનિસ્તાન છોડવા કહ્યું નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્યની વાપસી બાદ તાલિબાન સતત હિંસા ફેલાવી રહ્યું છે અને અત્યાચાર કરી રહ્યું છે. આ વચ્ચે હવે ભારતે અફઘાનિસ્તાનમાં રહેતા પોતાના તમામ નાગરિકોને ત્યાં ઝડપથી વધતી જતી હિંસાને પગલે […]

અફઘાનિસ્તાનના ચાર પ્રાંત તાલિબાને પચાવી પાડ્યા, મહિલાઓની હત્યા વધી

અફઘાનિસ્તાનમાં તાલિબાનનો સતત વધતો કહેર અફઘાનિસ્તાનના ચાર પ્રાંત પર કર્યો કબ્જો મહિલાઓની હત્યા પણ વધી નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્યની વાપસી બાદ તાલિબાની આતંકીઓ અનેક વિસ્તારમાં કહેર વર્તાવી રહ્યા છે અને અનેક વિસ્તારોમાં કબ્જો જમાવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર હવે અફઘાનિસ્તાનના ચાર પ્રાંતો પર તાલિબાનનો કબજો છે. તે સાથે જ તાલિબાની આતંકીઓનો અત્યાચાર પણ વધી […]

અફઘાનિસ્તાનમાં 570 તાલિબાની આતંકીઓનો સફાયો: અફઘાનિસ્તાન સંરક્ષણ મંત્રાલય

અફઘાનિસ્તાનમાં છેલ્લા 24 કલાકમાં 570 આતંકીઓનો ખાતમો અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે કર્યો દાવો અમેરિકી વાયુસેનાએ પણ તાલિબાનીઓના અડ્ડા નષ્ટ કર્યા નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનના વધતા કહેરને ડામવા અને આતંકને કાબૂમાં કરવા માટે અમેરિકી વાયુસેના ત્યાં સતત એરસ્ટ્રાઇક કરી રહી છે અને આતંકીઓનો સફાયો કરી રહી છે. અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલય અનુસાર છેલ્લા 24 કલાકમાં 572 આતંકીઓનો ખાત્મો […]

તાલિબાન હવે અફઘાન શીખને બનાવી રહ્યા છે નિશાન, હવે પવિત્ર ગુરુદ્વારા પરથી નિશાન સાહેબ હટાવ્યું

તાલિબાનના નિશાના પર અફઘાન શીખ પવિત્ર ગુરુદ્વારા પરથી હટાવ્યું નિશાન સાહેબ ગુરુદ્વારા પર લાગેલો ધાર્મિક ઝંડો પણ હટાવી દીધો નવી દિલ્હી: અમેરિકન સૈન્યની વાપસી બાદ અફઘાનિસ્તાન પર કબ્જો જમાવવા માટે તાલિબાન ધમપછાડા કરી રહ્યું છે અને તાલિબાન પોતાની કટ્ટરવાદી વિચારધારા માટે કુખ્યાત છે. તાલિબાની આતંકીઓએ તાજેતરમાં પકતિયા પ્રાંતમાં પવિત્ર ગુરુદ્વારા થાલ સાહેબની છત પર લાગેલો […]

તાલિબાનના ઉપદ્રવથી ત્રસ્ત અફઘાનિસ્તાને ભારત પાસે માગી મદદ

દિલ્હીઃ અફઘાનિસ્થાનમાં હાલત સતત નાજુક થઈ રહ્યાં છે. દરમિયાન અફઘાનિસ્તાને ભારત પાસે મદદ માગી છે. તાલીબાનથી બચવા માટે ભારત પાસે મદદ માગી છે. અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મહંમદ હનીફ અતમારએ ભારતીય મંત્રી એસ.જયશંકર સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં તાલિબાન અને વિદેશી આતંકવાદી સંગઠનોના સતત હુમલાથી બગડતી સ્થિતિ અંગે માહિતગાર કર્યાં હતા. તેમજ […]

અફઘાનિસ્તાને તાલિબાનના આતંકથી બચવા માટે ભારત પાસે મદદ માંગીઃ મંત્રી એસ જયશંકરને અફઘાનના વિદેશ મંત્રી એ કર્યો ફોન

તાલિબાનનો અફઘાનમાં આતંક અફઘાનિલ્તાને માંગી ભઆરત પાસે મદદ સંયૂક્ત રાષ્ટ્રની બેઠક બોલાવા કહ્યું એસજયશંકર સાથે અફઘાનના વિદેશમંત્રીએ કરી વાતચીત   દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા જે રીતે આંતક ફેલાવાઈ રહ્યો છે તેને જોતા અફઘાનિસ્તાન પરિસ્થિતિ વધુને વધુ નાજુક બનતી જઈ રહી છે. આ સમગ્ર સ્થિતિ વચ્ચે અફઘાનિસ્તાનમાં રક્ષામંત્રીના ઘરની બહાર બોમ્બ બ્લાસ્ટની પમ ઘટના બની હતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code