1. Home
  2. Tag "amreli"

અમરેલીના ભાજપના મહિલા નેતાની નજીવી બાબતે હત્યા, એડવોકેટ પુત્ર પર પણ જીવલેણ હુમલો

અમરેલીઃ  જિલ્લા ભાજપના પૂર્વ મંત્રી અને ધારી તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય મધુબેન જોશીની ભાઈબીજના દિવસે જ  નજીવી બાબતે હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. આ બનાવમાં મધુબેન જોષીના પુત્ર અને એડવોકેટ રવિ જોશી ઉપર પણ જીવલેણ હુમલો કરાયો હતો. મધુબેન જોશીને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યાં જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યાં હતા. આ […]

દીપશાળા પ્રોજેક્ટ અંતર્ગત અમરેલી જિલ્લાની પ્રાથમિક શાળાના 2600 વિદ્યાર્થીઓને ટેબ્લેટ્સ અપાયાં

ગાંધીનગરઃ ટેક્નોલોજીના ઉપયોગ થકી અમરેલી જિલ્લાની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ સુવિધા પુરી પાડવાના ઉદ્દેશ સાથે દીપ શાળા પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. અમરેલી જિલ્લાની 80 પ્રાથમિક શાળાઓમાં 15 હજારથી વધુ બાળકોના શૈક્ષણિક પરિણામો સુધારવાની એક પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે શિક્ષણ મંત્રી  કુબેર ડિંડોરના અધ્યક્ષસ્થાને અને શિક્ષણ રાજ્ય મંત્રી  પ્રફુલ પાનશેરિયાની વિશેષ […]

અમરેલીના સરોવડા ગામે મીઠી નીંદર માણી રહેલા વૃદ્ધા પર દીપડાએ હુમલો કરતા મોત

અમરેલીઃ  જિલ્લામાં સિંહની જેમ દીપડાંની વસતીમાં વધારો થઈ રહ્યો છે. જોકે સિંહને શિકાર મળી રહેતો હોવાથી લોકો પર હુમલો કરતો નથી, જ્યારે દીપડા ગમે ત્યારે સીમ-વગડામાં કે ગામના પાદરમાં આવીને એકલ-દોકલ વ્યાક્તિઓ પર હુમલાઓ કરતા હોય છે. દીપડાનો આતંક હવે ચરમસીમાએ પહોંચી રહ્યો છે. સતત વધતા જતા બનાવોને લઈ ગામડાઓમાં લોકો ભયથી ફફડી રહ્યા છે. […]

અમરેલીમાં પડતર જમીન ઉપર 1750 વૃક્ષનું મિયાવાકી જંગલ બન્યું

અમદાવાદઃ દિનપ્રતિદિન વધી રહેલા ઉષ્ણાતામાન અને જળવાયુ પરિવર્તનની વિપરીત અસરોથી બચવા માટે વૃક્ષારોપણ સહિતના વિવિધ અભિયાનો ચાલી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પણ વિવિધ કાર્યક્રમો અંતર્ગત વૃક્ષારોપણને વેગ મળી રહે તે માટે વિશેષ આયોજન કરવામાં આવે છે. અમરેલી શહેરના સીમાડે આવેલા વિઠ્ઠલપુર ખંભાળિયા ગામે જુદી જુદી સરકારી સહાય અને સરકારી નર્સરીમાંથી વિવિધ છોડ એકઠાં કરી […]

અમરેલીઃ સુવિધાઓથી સજ્જ માર્કેટીંગ યાર્ડથી ખેડૂતો-વેપારીઓને રાહત, કમોમસી વરસાદથી જણસ સલામત

અમદાવાદઃ ગુજરાતમાં તાજેતરમાં પડેલી કમોસમી વરસાદના કારણે ખેતરોમાં ઉભા પાકને વ્યાપક નુકશાન થતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. બીજી તરફ માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ કેરી સહિતના પાકનું વેચાણ કરવા માટે મુક્યાં હતા. અનેક સ્થળો ઉપર માર્કેટ યાર્ડમાં પાકને નુકશાની થયાનું સામે આવ્યું હતું. જો કે, અમરેલીમાં વિશેષ સુવિધા સજ્જ માર્કેટ યાર્ડ ઉભુ કરાયું છે, જેમાં કમોમીસ […]

અમરેલીમાં તળાવના કિનારે આવેલો સાવજ શિકાર કર્યા વિના જ પરત ફર્યો, વીડિયો વાયરલ

અમદાવાદઃ ગુજરાતના ગીર જંગલમાં 600થી વધારે સાવજો વસવાટ કરે છે, વનરાજોની સુરક્ષાને લઈને વનવિભાગે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દરમિયાન ગીર જંગલ વિસ્તારમાં વસવાટ કરતા સિંહના વીડિયો અવાર-નવાર સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે. દરમિયાન વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો અમરેલીનો હોવાનું જાણવા મળે છે. તળાવના કિનારે પાણી પીવા આવેલો સિંહ […]

અમરેલીના શેત્રુંજી સહિત આસપાસના વિસ્તારોમાં સિંહ માટે પાણીના કૃત્રિમ પોઈન્ટ ઊભા કરાયાં

અમરેલીઃ  જિલ્લાના ધારી લીલીયા સહિતના ગીરના વિસ્તારોમાં  સિંહોની વસતીમાં વધારો થતો જાય છે.  હાલમા આ વિસ્તારમાં પાણીના કુદરતી સોર્સ ખતમ થઇ જતાં વનવિભાગ દ્વારા પાણીના નવા કૃત્રિમ 15 પોઇન્ટ શરૂ કરવા તજવીજ હાથ ધરવામા આવી છે.  લીલીયા તાલુકામાં ક્રાંકચના બાવળના જંગલથી લઇ ભોરીંગડા તથા આસપાસના વિસ્તારમાં અને છેક અમરેલીના ચાંદગઢ સુધી સાવજોનો વસવાટ છે. આ […]

અમરેલીમાં મોટી તીવ્રતાના ભૂકંપની શક્યતાઓ ઓછી : વૈજ્ઞાનિકોનું તારણ

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મિતિયાળા ગામે છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકાઓ અનુભવાઈ રહ્યા છે. આ સંદર્ભમાં અગાઉ એપ્રિલ-મે માસ દરમિયાન ગાંધીનગર ખાતેથી ઈન્સ્ટિટટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચના વૈજ્ઞાનિકોની એક ટીમ દ્વારા મિતિયાળાની મુલાકાત લેવામાં આવી હતી અને સર્વે પણ કરવામાં આવ્યો હતો. સમગ્ર દુનિયાના જમીન વિસ્તારને કુલ ૬ સિસ્મોલોજિકલ ઝોનમાં વહેંચવામાં આવી છે. અમરેલી જિલ્લાનો સમગ્ર […]

અમરેલીમાં ફરી એકવાર ધરા ધ્રુજી, તીવ્રતા 3.1ની નોંધાઈ

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર ધરા ધ્રુજવાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. સૌરાષ્ટ્રના અમરેલીમાં સવારે ભૂકંપનો આચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિન્દુ અમરેલીથી 44 કિમી દૂર નોંધાયું છે, તેમજ તેની તીવ્રતા 3.1ની નોંધાઈ હતી. સુત્રોના જણાવ્યા અનુસાર અમરેલીમાં સવારે લોકો નોકરી-વ્યવસાય અર્થે જવાની તૈયારી કરી રહ્યાં હતા. દરમિયાન ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેથી લોકો ઘરની બહાર […]

અમરેલીમાં ચાર મિનિટના સમયગાળામાં ભૂકંપના 3 આંચકા નોંધાયાં, લોકોમાં ભય ફેલાયો

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં અવાર-નવાર ભૂકંપના આંચકા આવે છે. આ ઉપરાંત જામનગર સહિતના સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં અવાર-નવાર ભૂકંપના આચકા નોંધાય છે. દરમિયાન આજે સાંજે અમરેલીમાં ભૂકંપના એક-બે નહીં પરંતુ 3 વખત ધરા ધ્રુજી હતી. જેથી લોકોમાં ભય ફેલાયો હતો. જો કે, ધરતીકંપના આ આંચકાઓમાં સદનસીબે કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code