1. Home
  2. Tag "amreli"

શું આ ત્રણ બેઠકો પર ભાજપ વિજયની હેટ્રિક લગાવી શકશે ? જાણો ભાજપ સામે કયા પડકાર

રાજકોટ બેઠક આ વખતની ચૂંટણીમાં રાજકોટ લોકસભા બેઠક ખૂબ જ ચર્ચાઓમાં રહી છે. ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ રાજા રજવાડા પર કરેલી ટિપ્પણી બાદ વિરોધ વધી ગયો રૂપાલાની સામે કોંગ્રેસે આ બેઠક પર પરેશ ધાનાણીને મેદાને ઉતાર્યા. પછી વિવાદ ઉભો થયો લેઉવા પાટીદાર vs કડવા પાટીદારોનો. રૂપાલા કડવા પાટીદાર સમાજના છે જયારે ધાનાણી લેઉવા પાટીદાર સમાજથી […]

અમરેલીના પીપળવા ગામે નકલી ઘી બનાવતી ફેકટરી પકડાઈ, 2100 કિલો ઘી સીઝ કરાયું

અમરેલીઃ ગુજરાતમાં ખાદ્ય ચિજ વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. ફુડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા પણ ભેળસેળિયા સામે ઝૂંબેશ આદરવામાં આવી છે. ઉપરાંત પોલીસ વિભાગ દ્વારા પણ ભેળસેળિયા સામે લાલા આંખ કરવામાં આવી છે. તાજેતરમાં ડીસામાં નકલી ધી બનાવતી ફેટકરી પકડાયા બાદ અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના પીપળવા ગામ નજીક એક ફેકટરીમાં પોલીસે રેડ કરીને નકલી […]

રાજ્યપાલની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી દ્વારા અમરેલીના દુધાળામાં રાજ્યનાં પ્રથમ “જળ ઉત્સવ”નો પ્રારંભ

અમરેલીઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામ ખાતે, રાજ્યના પ્રથમ 10 દિવસીય “જળ ઉત્સવ 2023″ને ખુલ્લો મુક્યો હતો.  આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રેરક ઉદ્ધબોધન કરતાં જણાવ્યું હતું કે, આજે રાજ્ય માટે ખૂબ જ અગત્યનો દિવસ છે. રાજ્યનો પ્રથમ જળ ઉત્સવ દુધાળાની ધરતી પર ઉજવાઈ રહ્યો છે. જળ એ […]

અમરેલીના ભાજપના મહિલા નેતાની નજીવી બાબતે હત્યા, એડવોકેટ પુત્ર પર પણ જીવલેણ હુમલો

અમરેલીઃ  જિલ્લા ભાજપના પૂર્વ મંત્રી અને ધારી તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય મધુબેન જોશીની ભાઈબીજના દિવસે જ  નજીવી બાબતે હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. આ બનાવમાં મધુબેન જોષીના પુત્ર અને એડવોકેટ રવિ જોશી ઉપર પણ જીવલેણ હુમલો કરાયો હતો. મધુબેન જોશીને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યાં જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યાં હતા. આ […]

દીપશાળા પ્રોજેક્ટ અંતર્ગત અમરેલી જિલ્લાની પ્રાથમિક શાળાના 2600 વિદ્યાર્થીઓને ટેબ્લેટ્સ અપાયાં

ગાંધીનગરઃ ટેક્નોલોજીના ઉપયોગ થકી અમરેલી જિલ્લાની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ સુવિધા પુરી પાડવાના ઉદ્દેશ સાથે દીપ શાળા પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. અમરેલી જિલ્લાની 80 પ્રાથમિક શાળાઓમાં 15 હજારથી વધુ બાળકોના શૈક્ષણિક પરિણામો સુધારવાની એક પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે શિક્ષણ મંત્રી  કુબેર ડિંડોરના અધ્યક્ષસ્થાને અને શિક્ષણ રાજ્ય મંત્રી  પ્રફુલ પાનશેરિયાની વિશેષ […]

અમરેલીના સરોવડા ગામે મીઠી નીંદર માણી રહેલા વૃદ્ધા પર દીપડાએ હુમલો કરતા મોત

અમરેલીઃ  જિલ્લામાં સિંહની જેમ દીપડાંની વસતીમાં વધારો થઈ રહ્યો છે. જોકે સિંહને શિકાર મળી રહેતો હોવાથી લોકો પર હુમલો કરતો નથી, જ્યારે દીપડા ગમે ત્યારે સીમ-વગડામાં કે ગામના પાદરમાં આવીને એકલ-દોકલ વ્યાક્તિઓ પર હુમલાઓ કરતા હોય છે. દીપડાનો આતંક હવે ચરમસીમાએ પહોંચી રહ્યો છે. સતત વધતા જતા બનાવોને લઈ ગામડાઓમાં લોકો ભયથી ફફડી રહ્યા છે. […]

અમરેલીમાં પડતર જમીન ઉપર 1750 વૃક્ષનું મિયાવાકી જંગલ બન્યું

અમદાવાદઃ દિનપ્રતિદિન વધી રહેલા ઉષ્ણાતામાન અને જળવાયુ પરિવર્તનની વિપરીત અસરોથી બચવા માટે વૃક્ષારોપણ સહિતના વિવિધ અભિયાનો ચાલી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પણ વિવિધ કાર્યક્રમો અંતર્ગત વૃક્ષારોપણને વેગ મળી રહે તે માટે વિશેષ આયોજન કરવામાં આવે છે. અમરેલી શહેરના સીમાડે આવેલા વિઠ્ઠલપુર ખંભાળિયા ગામે જુદી જુદી સરકારી સહાય અને સરકારી નર્સરીમાંથી વિવિધ છોડ એકઠાં કરી […]

અમરેલીઃ સુવિધાઓથી સજ્જ માર્કેટીંગ યાર્ડથી ખેડૂતો-વેપારીઓને રાહત, કમોમસી વરસાદથી જણસ સલામત

અમદાવાદઃ ગુજરાતમાં તાજેતરમાં પડેલી કમોસમી વરસાદના કારણે ખેતરોમાં ઉભા પાકને વ્યાપક નુકશાન થતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. બીજી તરફ માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ કેરી સહિતના પાકનું વેચાણ કરવા માટે મુક્યાં હતા. અનેક સ્થળો ઉપર માર્કેટ યાર્ડમાં પાકને નુકશાની થયાનું સામે આવ્યું હતું. જો કે, અમરેલીમાં વિશેષ સુવિધા સજ્જ માર્કેટ યાર્ડ ઉભુ કરાયું છે, જેમાં કમોમીસ […]

અમરેલીમાં તળાવના કિનારે આવેલો સાવજ શિકાર કર્યા વિના જ પરત ફર્યો, વીડિયો વાયરલ

અમદાવાદઃ ગુજરાતના ગીર જંગલમાં 600થી વધારે સાવજો વસવાટ કરે છે, વનરાજોની સુરક્ષાને લઈને વનવિભાગે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દરમિયાન ગીર જંગલ વિસ્તારમાં વસવાટ કરતા સિંહના વીડિયો અવાર-નવાર સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે. દરમિયાન વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો અમરેલીનો હોવાનું જાણવા મળે છે. તળાવના કિનારે પાણી પીવા આવેલો સિંહ […]

અમરેલીના શેત્રુંજી સહિત આસપાસના વિસ્તારોમાં સિંહ માટે પાણીના કૃત્રિમ પોઈન્ટ ઊભા કરાયાં

અમરેલીઃ  જિલ્લાના ધારી લીલીયા સહિતના ગીરના વિસ્તારોમાં  સિંહોની વસતીમાં વધારો થતો જાય છે.  હાલમા આ વિસ્તારમાં પાણીના કુદરતી સોર્સ ખતમ થઇ જતાં વનવિભાગ દ્વારા પાણીના નવા કૃત્રિમ 15 પોઇન્ટ શરૂ કરવા તજવીજ હાથ ધરવામા આવી છે.  લીલીયા તાલુકામાં ક્રાંકચના બાવળના જંગલથી લઇ ભોરીંગડા તથા આસપાસના વિસ્તારમાં અને છેક અમરેલીના ચાંદગઢ સુધી સાવજોનો વસવાટ છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code