1. Home
  2. Tag "Atiq Ahmed"

ઉમેશ પાલ હત્યા કેસઃ અતિકની પત્ની શાઈસ્તાને શોધવા માટે પોલીસના વિવિધ સ્થળો ઉપર દરોડા

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ચકચાર મચાવનાર ઉમેશ પાલ હત્યા કેસમાં ફરાર શાઈસ્તા પરવીનને શોધવા માટે પોલીસ દ્વારા વિવિધ સ્થળો ઉપર દરોડા પાડવામાં આવી રહ્યાં છે. શાઈસ્તા હાલ અશરફ અહેમદની સાસરીમાં છુપાયેલી હોવાની માહિતીના આધારે પોલીસે અશરફના સાસરી હટવામાં દરોડા પાડ્યાં હતા. સુત્રોના જણાવ્યા અનુસાર ઉમેશ પાલ હત્યા કેસમાં કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની […]

પોલીસ કસ્ટડીમાંથી પિતા અતિકને ભગાડવા માટે અસદ દિલ્હી-મુંબઈમાં પૂર્વ સાગરિતોને મળ્યો હતો

નવી દિલ્હીઃ અતીક અહેમદના પુત્ર અસદના એન્કાઉન્ટરમાં નોઈડા એસટીએફની ટીમે મહત્વની ભૂમિકા ભજવી છે, જે દિલ્હીથી જ તેનો પીછો કરી રહી હતી. અસદ પિતા અતિક અહેમદને પોલીસ કસ્ટડીમાંથી ભગાડવા માંગતો હતો. જે બાદ બંને દેશ છોડીને ભાગી જવાની તૈયારીઓ પણ અસદે કરી હતી. પોલીસના મતે પોલીસ જાપ્તા ઉપર હુમલો કરીને અસદે પિતા અતક અહેમદને ભગાડવાનું […]

ઉમેશ પાલ હત્યા કેસઃ અતિક અહેમદને કોર્ટમાં રજુ કરાયો, પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા

લખનૌઃ પ્રયાગરાજમાં ઉમેશ પાલ હત્યા કેસમાં સંડોવાયેલા કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા. રિમાન્ડની સુનાવણી દરમિયાન અતિક અને અશરફ કઠેરામાં ઉભા રહ્યાં હતા. દરમિયાન ગળુ સુકાતા અતિક અહેમદએ પાણી મંગાવીને પીધું હતું. બંને આરોપીઓના રિમાન્ડને લઈને કોર્ટમાં સરકારી વકીલ અને બચાવ પક્ષના વકીલ […]

ઉમેશ પાલ હત્યા કેસમાં ઉત્તરપ્રદેશ પોલીસે સાબરમતી જેલમાંથી અતિક અહેમદની કસ્ટડી મેળવી

અમદાવાદઃ ઉમેશ પાલ અપહરણ કેસમાં અમદાવાદની સાબરમતી જેલમાં બંધ ઉત્તરપ્રદેશના કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદની મુશ્કેલીઓ વધી છે. ઉત્તરપ્રદેશની પોલીસની ટીમ ફરી એકવાર ગુજરાત આવી છે, તેમજ સાબરમતી મધ્યસ્થ જેલમાં બંધ અતિક અહેમદની કસ્ટડી મેળવી હોવાનું જાણવા મળે છે. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ઉમેશ પાલ હત્યા કેસમાં અતિક અહેમદની કસ્ટડી મેળવી હોવાનું જાણવા મળે છે. અતિક અહેમદને બાય […]

મધ્યપ્રદેશમાં અતિક અહેમદને લઈને જતા પોલીસ વાહનને નડ્યો અકસ્માત !

અમદાવાદઃ ઉત્તરપ્રદેશમાં ઉમેશપાલ હત્યા કેસમાં અમદાવાદની સાબરમતી જેલમાં બંધ કુખ્યાત અતિક અહેમદની ઉત્તરપ્રદેશ પોલીસે કસ્ટડી મેળવી હતી. તેમજ રોડ માર્ગે ઉત્તરપ્રદેશ પોલીસનો કાફલો પ્રયાગરાજ જવા રવાના થયો હતો. દરમિયાન મધ્યપ્રદેશમાં અતિક અહેમદ જે પોલીસ વાહનમાં બેઠો હતો તેની સાથે ગાય અથડાઈ હોવાની ઘટના બની હતી. જો કે, કોઈ મોટી દૂર્ઘટના સર્જાઈ ન હતી. આ અકસ્માતમાં […]

સાબરમતી જેલમાં બંધ અતિક અહેમદની UP પોલીસ આગામી સપ્તાહમાં કસ્ટડી મેળવશે

અમદાવાદઃ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ઉમેશ પાલ હત્યા કેસમાં સંડોવાયેલા કુખ્યાત અતિક અહેમદની કસ્ટડી મેળવવા માટે ઉત્તરપ્રદેશ પોલીસે કવાયત શરૂ કરી છે. અમદાવાદની સાબરમતી જેલમાં બંધ અતિક અહેમદની કસ્ટડી માટે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ છે. આગામી સપ્તાહમાં ઉત્તરપ્રદેશ અમદાવાદની જેલમાંથી અતિક અહેમદની કસ્ટડી મેળવશે. બીજી તરફ અતિક અહેમદના એન્કાઉન્ટરને લઈને સમાજવાદી પાર્ટીએ ચિંતા વ્યક્ત કરી છે. દરમિયાન […]

કુખ્યાત અલીક અહેમદે સીએમ યોગીની પ્રશંસા કરી, યોગીને ઈમાનદાર અને બહાદુર ગણાવ્યાં

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં હત્યા કેસમાં જેલવાસ ભોગવી રહેલા કુખ્યાત અતીક અહેમદે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વખાણ કર્યાં હતા. તેમજ તેમને ઈમાનદાર અને બહાદુર ગણાવ્યાં હતા. અતિક અહેમદનું નિવેદન હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે, તેમજ આ અંગે પોતાના મંતવ્ય વ્યક્ત કરી રહ્યાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર પ્રયાગરાજના ધારાસભ્ય રાજુ પાલ મર્ડર કેસમાં માફિયા અતીક અહેમદ વિરુદ્ધ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code