1. Home
  2. Tag "atmosphere"

વાતાવરણમાં આવેલા ફેરફારને પગલે ગીરની પ્રખ્યાત કેસર કેરી પર ખરણનું સંકટ

અમદાવાદઃ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ કેરી રસિકો કેરીની રાહ જોતા હોય છે. ટૂંક સમયમાં ગીરની પ્રખ્યાત કેસર કેરીનું બજારમાં આગમન થવા જઈ રહ્યું છે. પરંતું બદલાતા વાતાવરણના કારણે કેરીમાં ખરણ આવ્યું છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખરણ એટલે કે આંબા પરથી મધ્યમ કદની કેરી ખરવા લાગી છે. સાથોસાથ વેજીટેટિવ ગ્રોથ આવવા થી નવી […]

ઉત્તર ભારતમાં ધૂમ્મસભર્યું વાતાવરણ રહેવાની આગાહી, ચાર દિવસ રહેશે ધૂમ્મસભર્યું વાતાવરણ

નવી દિલ્હીઃ હવામાન વિભાગે આજે અને આવતીકાલે ઓડિશા, ઉત્તર રાજસ્થાન અને ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશના ભાગોમાં ગાઢ ધુમ્મસની સ્થિતિની આગાહી કરી છે. આ સ્થિતિ આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ આગામી 4 દિવસ સુધી સવારના કલાકો દરમિયાન યથાવત રહેશે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ અને દિલ્હીના ભાગોમાં આગામી 2 દિવસ સુધી રાત્રિ અને સવારના કલાકો […]

GDPમાં ઉત્સર્જનની તીવ્રતાને ઘટાડવાના લક્ષ્યાંકને 2005ના સ્તરથી વધારીને 2030 સુધીમાં 45 ટકા કરાયો

નવી દિલ્હી:  ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામ (જીસીપી):  ગ્રીન ક્રેડિટ ઇનિશિયેટિવની શરૂઆત માનનીય પ્રધાનમંત્રી દ્વારા સીઓપી 28ની સમાંતરે કરવામાં આવી હતી. તે સરકારોમાં જીવનશૈલી માટે પર્યાવરણ અથવા જીવન ચળવળ માટેની એક પહેલ છે. ગ્રીન ક્રેડિટ રૂલ્સ, 2023, 12 ઓક્ટોબર 2023ના રોજ પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 હેઠળ સૂચિત કરવામાં આવ્યા છે. આ નિયમોએ સ્વૈચ્છિક પર્યાવરણીય હકારાત્મક ક્રિયાઓને પ્રોત્સાહિત […]

જો ઘરમાં ઝગડાળું વાતાવરણ રહે છે,તો આ કામ સૌથી પહેલા કરી દો

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના દાંપત્ય જીવનમાં શાંતિ અને સમૃદ્ધી રહે, પણ ક્યારેક આપણે અજાણતા એવી ભૂલો કરી દેતા હોઈએ છે જેના વિશે આપણને જાણ પણ હોતી નથી. તો આવામાં જો વાત કરવામાં આવે ઘરોમાં થતા ઝગડા વિશેની તો, આ પગલુ લોકોએ ખાસ ભરવુ જોઈએ. જ્યોતિષમાં રાહુ અને શનિનો પ્રભાવ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ પર માનવામાં […]

સંસ્કૃતથી વિશ્વમાં શાંતિ અને સૌહાર્દનું વાતાવરણ બનશેઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

અમદાવાદઃ શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય ના 15 મા દીક્ષાંત સમારોહમાં કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સંસ્કૃત સાહિત્ય, વેદ-વેદાંગ, વ્યાકરણ, દર્શન, પુરાણ અને અભિનવવિદ્યા વિજ્ઞાન વિષયોના શાસ્ત્રી, આચાર્ય, તત્વાચાર્ય (એમ.ફીલ.) અને વિદ્યાવારિધિ ( પીએચ.ડી.) ની પદવીઓ પ્રદાન કરી હતી. રાજભવનથી વર્ચ્યુઅલી જોડાયેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ દીક્ષાંત ઉદબોધનમાં કહ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં સંસ્કૃતની ભૂમિકા મહત્વપૂર્ણ રહી […]

ઉત્તર ગુજરાતઃ વાતાવરણમાં પલ્ટો આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા, ધુમ્મસ અને વાદળછાયુ વાતાવરણ

ગાંધીનગરઃ ગુજરાતમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે. દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ગાઢ ધૂમ્મસ અને વાદળછાયુ વાતાવરણ છવાયું હતું. વાતાવરણમાં આવેલા પલટાને પગલે ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા. તેમજ ખેતરમાં ઉભા શિયાળુ પાકને નુકશાન થવાની શકયતા છે. દરમિયાન આવતીકાલથી ઠંડીમાં ફરીમાં વધારો થવાની શકયતા છે. ખેડૂતોને ચિંતા છે કે, […]

આ પ્રકારનું વર્તન ઉભુ કરે છે કરે છે માતા-પિતા અને બાળકો વચ્ચે નફરતનું વાતાવરણ,તમે આવું ન કરતા

કેટલીક વાર જોવા મળતું હોય છે કે માતા-પિતા અને બાળકો વચ્ચે સંબંધ થોડા કડવાશ ભરેલા હોય છે. બાળકને માતા પિતા પ્રત્યે માન આદર સન્માન જેવું હોતું નથી અને માતા પિતા તો આખરે માતા પિતા છે. બાળકે ગમે તે કરે પણ માતા પિતા ક્યારેય પોતાના બાળકને નફરત કરી શકતા નથી, આવામાં લોકોએ જાણવું જોઈએ કે આવું […]

ગુજરાતમાં આજથી સાત દિવસ રજાઓનો માહોલ, ઘણા પરિવારો વતન જવા રવાના

અમદાવાદ :  રાજ્યમાં સાતમ-આઠમ એટલે કે જન્માષ્ટમીના પર્વનું વિશેષ મહાત્મ્ય છે. સૌરાષ્ટ્રમાં તો ગામે ગામ લોકમેળાઓ યોજાતા હોય છે. હવે સાતમ-આઠમના પર્વને માત્ર ત્રણ-ચાર દિવસ બાકી રહ્યા છે. ત્યારે આજે સોમવારથી સપ્તાહભર રજાનો માહોલ રહેશે. આજે સ્વાતંત્ર પર્વ 15મી ઓગસ્ટની જાહેર રજા છે. એટલે રવિવારે ઘણાબધા પરિવારો પોતાના માદરે વતન જવા રવાના થઈ ગયા છે. […]

ગુજરાતમાં અસહ્ય ગરમી બાદ હવે વાતાવરણમાં પલટો આવશે, આકાશ વાદળછાંયુ બનશે

અમદાવાદ:  ગુજરાતમાં ઉનાળો વધુ આકરો બની રહ્યો છે. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જોકે આગામી બે-ત્રણ દિવસ અસહ્ય ગરમીથી લોકોને થોડી રાહત મળી શકે તેમ છે. હવામાન વિભાગે 20 અને 21 એપ્રિલના વાતાવરણમાં પલટાની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણ પલટો આવશે. સુરત, ભરૂચ, વડોદરા, નર્મદા, તાપી જિલ્લામાં થન્ડર સ્ટોર્મ એક્ટિવિટી […]

સૌરાષ્ટ્રના વાતાવરણમાં આંશિક પલટાથી અનેક શહેરો-નગરોમાં સવારે ગાઢ ધૂમ્મસ સર્જાયુ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ઠંડી હવે ધીમા પગલે વિદાય રહી રહી છે. અને તાપમાનમાં થોડો વધારો થયો છે. જો કે, મોડીરાતથી લઈને વહેલી સવાર સુધી ઠંડી અનુભવાઈ રહી છે. આજે પણ રાજકોટના જેતપુર-ગોંડલ નેશનલ હાઈવે પર વહેલી સવારે 100 ફૂટ દૂર ન દેખાઈ એટલી ગાઢ ધુમ્મસ છવાયું હતું.  વિઝીબિલિટી ઘટતા હાઈવે પર પસાર થતા વાહનચાલકોને પરેશાની થઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code